________________
૨૦૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
नरपतिरुवाचयेषां जयमशक्तिष्ठाः, कर्तुं नो पारयन्त्यमी ।
धर्मतः प्रपलायन्ते, ततो जीवाः सुखैषिणः ।।५९॥ શ્લોકાર્ચ -
રાજા કહે છે. અસમર્થ એવા આ=સંસારીજીવો, જેના=જે ઈન્દ્રિયોના, જયને કરવા માટે સમર્થ થતા નથી, તેથી સુખના ઈચ્છુક એવા જીવો ધર્મથી દૂર જાય છે. આપ૯ll બ્લોક :
कानि तानीन्द्रियाणीह? किं स्वरूपाणि वा मुने! ।
कथं वा दुर्जयानीति? श्रोतुमिच्छामि तत्त्वतः ।।६।। શ્લોકાર્ચ -
તે ઈન્દ્રિયો અહીં=સંસારમાં, કઈ છે? અથવા હે મુનિ ! કેવા સ્વરૂપવાળી છે ? અથવા કેવી રીતે દુર્જય છે? એ પ્રમાણે તત્વથી સાંભળવા ઈચ્છું છું. llઉoll
इन्द्रियस्वरूपम् શ્લોક :
मुनिरुवाचस्पर्शनं रसनं घ्राणं, चक्षुः श्रोत्रं च पञ्चमम् । एतानि तानि राजेन्द्र! हषीकाणि प्रचक्षते ।।६१।।
ઈન્દ્રિયનું સ્વરૂપ શ્લોકાર્ચ -
મુનિ કહે છે. હે રાજેન્દ્ર ! “સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષ અને પાંચમું શ્રોત્ર આ તે ઈન્દ્રિયો કહેવાય છે. [૧૧] શ્લોક :
इष्टः स्पर्शादिभिस्तोषो, द्वेषवृद्धिस्तथेतरैः । एतत्स्वरूपमेतेषामिन्द्रियाणां नृपोत्तम! ।।२।।