________________
૨૦૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-| તૃતીય પ્રસ્તાવ બ્લોક :
अथवा महाराज!तिष्ठन्तु तावच्छेषाणि, हृषीकाणि जगज्जये ।
स्पर्शनेन्द्रियमेवैकं, समर्थं बत वर्त्तते ।।७१।। શ્લોકાર્ચ -
અથવા હે મહારાજ ! શેષઈન્દ્રિયો જગતના જયમાં દૂર રહો, એક સ્પર્શનેન્દ્રિય જ ખરેખર સમર્થ વર્તે છે. I૭૧II. શ્લોક :
यतो न शक्यते लोकैर्जेतुमेकैकमप्यदः ।
लीलया जयतीदं तु, भुवनं सचराचरम् ।।७२।। શ્લોકાર્ધ :
જે કારણથી લોકો વડે એક એક પણ આ=ઈન્દ્રિય જીતવા માટે શક્ય નથી. વળી, આ= સ્પર્શનેન્દ્રિય સચરાચર ભુવનને=અચર એવા એકેન્દ્રિય અને ચર એવા બેઈન્દ્રિયાદિથી સહિત ભુવનને, લીલાથી જીતે છે. ll૭થા શ્લોક :
नरपतिरुवाचभगवंस्तस्य जेतारो, नराः किं सन्ति कुत्रचित् ? ।
आहोस्विनैव विद्यन्ते, भुवनेऽपि तथाविधाः ।।७३।। શ્લોકાર્ચ -
રાજા કહે છેઃરાજા પ્રશ્ન કરે છે. હે ભગવન્! તેને=સ્પર્શનેન્દ્રિયને જીતનારા, મનુષ્યો કોઈ ઠેકાણે છે? અથવા ભુવનમાં પણ તેવા પ્રકારના જીવો વિધમાન નથી જ=સ્પર્શનેન્દ્રિયને જીતનારા ભુવનમાં નથી જ ? ll૭all
उत्कृष्टतमादिचतुर्विधेषूत्कृष्टतमस्वरूपम् શ્લોક :
मुनिरुवाचराजन्न हि न विद्यन्ते, केवलं विरला जनाः । ये चास्य विनिहन्तारस्तत्राकर्णय कारणम् ।।७४ ।।