________________
૨પ૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
જે કારણથી આ કર્મવિલાસ અંતરંગ મહારાજા છે આથી સર્વદા જ તમારા જેવાને દેખાતો નથી. IIull બ્લોક :
अन्तरङ्गा हि ये लोकास्तेषां प्रकृतिरीदृशी ।
स्थिताः प्रच्छन्नरूपेण, सर्वकार्याणि कुर्वते ।।६।। શ્લોકાર્ચ -
જે કારણથી, અંતરંગ જે લોકો છે તેઓની આવી પ્રકૃતિ છે, પ્રચ્છન્નરૂપથી રહેલાં સર્વકાર્યો કરે છે. IIકા શ્લોક :___ केवलं बुद्धिदृष्ट्यैव, धीराः पश्यन्ति तान् सदा ।
आविर्भूता इवाभान्ति, अन्येषामपि तत्पुरः ।।७।। શ્લોકાર્ચ -
કેવલ ઘીરપુરુષો બુદ્ધિરૂપી દષ્ટિથી તેઓને=અંતરંગ લોકોને, સદા જુએ છે. અન્યોને પણ તેમની આગળ આવિર્ભાવની જેમ જુએ છે=પ્રગટ રૂપે જુએ છે. I૭ના બ્લોક :
न चावभावना कार्या, भवताऽत्र प्रयोजने ।
न केवलं यतोऽनेन, भवानेव पराजितः ।।८।। શ્લોકાર્ચ -
અને તારા વડે આ પ્રયોજનમાં અવભાવના કરવી જોઈએ નહીં=આ નગરનો રાજા કર્મવિલાસ છે, હું નથી એ પ્રમાણે સાંભળીને વિપરીત વિચારણા તારે કરવી જોઈએ નહીં. જે કારણથી આના વડેઃકર્મવિલાસરાજા વડે, કેવલ તમે જ પરાજય નથી કરાયા. ll૮II. શ્લોક :
किं तु प्रायेण सर्वेऽपि, संसारोदरवर्तिनः ।
स्ववीर्येण विनिर्जित्य, प्रभवोऽपि वशीकृताः ।।९।। શ્લોકાર્ચ -
પરંતુ પ્રાયઃ સંસાર ઉદરવર્તી સર્વ જીવો પણ, સમર્થ એવા પણ પોતાના વીર્યથી જીતીને વશ કરાયા છે કર્મપરિણામરાજા વડે વશ કરાયા છે. II૯ll.