________________
૧૭૪
શ્લોકાર્થ ઃતે આ પ્રમાણે
- બાલ અને સ્પર્શનના સંસર્ગથી ભીરુપણાને કારણે કલંક રહિત, બુદ્ધિમાનોને શ્લાઘનીય આ=મનીષી, નિત્ય સુખી વર્તે છે. IIII
શ્લોક ઃ
શ્લોકાર્થ
:
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
–
तथापि लोका दोषेषु, सततं विहितादराः ।
गुणेषु शिथिलोत्साहा, वर्त्तन्ते पापकर्मणः ।।८ ।।
તોપણ=દોષોથી આ લોકમાં જ અનર્થો થાય છે અને ગુણોથી આ લોકમાં જ સુખાદિ થાય છે એ પ્રકારે મધ્યમબુદ્ધિને જણાયું તોપણ, લોકો દોષોમાં સતત વિહિતાદરવાળા ગુણોમાં શિથિલ ઉત્સાહવાળાં પાપકર્મોથી વર્તે છે. I'
શ્લોક ઃ
तदेवं गुणदोषाणां विशेषं पश्यता मया ।
गुणेषु यत्नः कर्त्तव्यो य आदिष्टो मनीषिणा ।। ९ ।।
શ્લોકાર્થ :
તે કારણથી આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ગુણ અને દોષોનું વિશેષ જોતા એવા મારા વડે ગુણોમાં યત્ન કરવો જોઈએ, જે મનીષી વડે બતાવાયું છે. IIII
શ્લોક ઃ
ततश्चैवं विचिन्त्यासौ, बभाषे तं मनीषिणम् । ન શક્યમધુના તો, પ્રજાશમટિનું મયા ।।।।
શ્લોકાર્થ ઃ
તેથી=અત્યાર સુધી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો તેથી, આ પ્રકારે=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રકારે, વિચારીને આ=મધ્યમબુદ્ધિ, તે મનીષીને કહે છે. હમણાં લોકમાં પ્રગટ રીતે જવા માટે શક્ય નથી. કેમ જવા માટે શક્ય નથી ? તેથી કહે છે. II૧૦]I
શ્લોક ઃ
लोका मां प्रश्नयिष्यन्ति, बालवृत्तान्तमञ्जसा । अतिलज्जाकरं तं च, नाहमाख्यातुमुत्सहे ।।११।।