________________
૧૪૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોક :
कुविन्दडोम्बमातङ्गजातीयास्वपि तद्वशः ।
अतिलौल्येन मूढात्मा, ललनासु प्रवर्त्तते ।।२६।। શ્લોકાર્થ :
તેને વશ થયેલોગસ્પર્શનના અભિલાષને વશ થયેલો અતિલોત્યથી મૂઢાભા એવો બાલ કુવિન્દ, ડુંબ, માતંગ જાતીયવાળી પણ સ્ત્રીઓમાં પ્રવર્તે છેકઅત્યંત નિમ્ન જાતિવાળી સ્ત્રીઓમાં પણ કામને વશ પ્રવર્તે છે. Dરકા. શ્લોક :
ततोऽकर्त्तव्यनिरतं, सत्कर्त्तव्यपराङ्मुखम् ।
तं बालं सकलो लोकः, पापिष्ठ इति निन्दति ।।२७।। શ્લોકાર્ચ -
તેથી અકર્તવ્યમાં નિરત સત્કર્તવ્યથી પરામ્બુખ તે બાલને ‘પાપિષ્ઠ' એ પ્રમાણે સકલ લોક નિંદા કરે છે. ll૨૭ી શ્લોક :
अज्ञोऽयं गतलज्जोऽयं, निर्भाग्यः कुलदूषणः । स एवं निन्द्यमानोऽपि, मन्यते निजचेतसि ।।२८।। स्पर्शनाम्बाप्रसादेन, ममास्ति सुखसागरः ।
लोको यद्वक्ति तद्वक्तुं, किमेतज्जल्पचिन्तया ।।२९।। શ્લોકાર્ચ -
આ અજ્ઞ છે, આ લજ્જા વિનાનો છે, નિર્ભાગ્ય છે, કુલનું દૂષણ છે.” આ પ્રમાણે નિંદા કરાતો પણ તે બાલ પોતાના ચિત્તમાં સ્પર્શન અને માતાના પ્રસાદથી મને સુખસાગર છે એમ માને છે, લોકો જે કહે તે કહો, આ જ૫ની ચિંતાથી શું?=લોકોની આ પ્રકારની નિંદાથી શું? એ પ્રકારે બાલ ચિત્તમાં માને છે, એમ અન્વય છે. ૨૮-૨૯II શ્લોક -
अथाऽकुशलमालाऽपि, निर्गत्य परिपृच्छति । कीदृशी मामिकी जात! योगशक्तिर्विभाति ते? ।।३०।।