________________
૧૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ છે–પૂર્વમાં બતાવેલ જે પ્રમાણે કાલજ્ઞએ ચિંતવન કરેલ તે પ્રકારના પોતાના અભિપ્રાયને સરળભાવથી કહે છે, વિચક્ષણા કહે છે ખરેખર સત્ય તું કાલજ્ઞ એ પ્રમાણે કહેવાય છે. II૧૦-૧૧] શ્લોક -
तेनापि पृष्टा सोवाच, पर्यालोचं तदातनम् ।
कालज्ञः प्राह सत्यैव, त्वमप्यत्र विचक्षणा ।।१२।। શ્લોકાર્ધ :
તેના વડે પણ=કાલજ્ઞ વડે પણ, પુછાયેલી તે વિચક્ષણા, ત્યારનું પર્યાલોચન=પૂર્વમાં કહ્યું તે પ્રકારનું વખતનું પર્યાલોચન, કહે છે, કાલજ્ઞ કહે છે તે પણ ખરેખર આ વિષયમાં સત્ય વિચક્ષણ છો. ૧થી શ્લોક -
यतः कालविलम्बेन, क्रियमाणेन वल्लभे ! ।
भोगा भुक्ताः स्थिता प्रीतिर्जातं नाकाण्डविड्वरम् ।।१३।। શ્લોકાર્થ :
જે કારણથી કરાતા કાલવિલંબનથી હે પ્રિય ! ભોગો ભોગવાયા તે વખતે અકુટિલા અને મુગ્ધ સાથે ભોગો ભોગવાયા, પ્રીતિ રહી=આપણી પરસ્પરની પ્રીતિ રહી, અકાંડ બનાવ થયો નથી તે વખતે આવેગને વશ કંઈક કર્યું હોત તો અકાંડ બનાવ થવાનો પ્રસંગ હતો તે થયો નહીં. ll૧૩. શ્લોક :
प्राप्तो धर्मो नृपादीनामुपकारः कृतो महान् ।
તત: વાર્તાવિશ્વોડડ્યું, પતિતોડત્યર્થનાવયો: ૨૪ શ્લોકાર્ચ -
ધર્મ પ્રાપ્ત થયો, રાજા વગેરેનો મહાન ઉપકાર કરાયો, તેથી આ કાલવિલંબ આપણા બંનેને અત્યંત ફલિત થયો. II૧૪ll.
શ્લોક :
विचक्षणाऽऽह को वाऽत्र? सन्देहो नाथ ! वस्तुनि । किं वा न जायते चारु, पर्यालोचितकारिणाम? ।।१५।।