Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઉ0
શ્રી સિદ્ધચક (તા. ૨૩-૧૦-૩૮)
તા. ૨૩-૧૦-૩૮ ) ૨૮ પરસ્ત્રીમાં આસક્ત અને પરદ્રવ્ય ચોરનાર પુરૂષ ૨૮ જેથી પાપ તેથી ક્ષય થાય છે.
નાશ પામે છે, જેમ - ૨૯ મુખ્યમાર્ગ છોડી દઈ જેઓ સ્વમાર્ગ કરે છે તે નિંદા ૨૯ પાપી પાપથી રંધાય છે.
પામે છે. કહ્યું છે કે - ૩૦ પોતે પાપી હોય ને વળી પારકાની નિંદા કરે તે ૩૦ શું કાગડો પોતે કાળો છે, છતાં કાળાકુંડમાં પડીને શુદ્ધ કેમ હોય?
સફેદ થાય? ૩૧ પાપી પુરૂષ જ્યાં જાય ત્યાં ત્યાં દુઃખ પામે જેમ- ૩૧ કપાસ મધ્ય ગાંઠથી છેદાય છે. ૩૨ તપથી શરીર શોષવી નાંખે છતાં મિથ્યાદષ્ટિ હોય ૩૨ કાગડો દુધથી જાય છતાં રાજહંસ ન થાય.
તો સુગતિ ન પામે, જેમ૩૩ બુદ્ધિ વગરનો હોય ને વળી અભિમાની હોય તે ૩૩ અત્યંત ચપળ વાનર હોય ને વળી વીંછી કરડે
તેના જેવો ગણાય છે. ૩૪ એક તો જાતિહીન હોય અને વળી ક્રોધ કરે તે ૩૪ ઉંટ હોયને વળી ઉંચી ડોક કર્યા કરે.
નીચપુરૂષ જેમ - ૩૫ જેઓ પોતાના શાસ્ત્રથી દયાને ધર્મ કહે અને ૩૫ પોતાની માતાને વંધ્યા કહેવાની માફક જુદું જ છે.
હિંસાને ધર્મ કહે તેઓનું વચન - ૩૬ જ્યારે આચાર્યઅકાર્ય કરે ત્યારે શિષ્યની શી ગતિ ૩૬ રાજા જ અનીતિ કરે અને પ્રજાની શી ગતિ થાય?
? જેમ૩૭ શ્રી જિનેશ્વરદેવનું આરાધન કરવાથી મોક્ષ થાય ૩૭ રાજા કોઈનો મિત્ર થતો નથી.
અને વિરાધના કરવાથી ભવ વધે, તેથી સત્ય જ
પુરૂષ -
૩૮ અજ્ઞાનીઓ બહુ તપ કરે છતાં સિદ્ધિ ન થાય, ૩૮ આંધળો દહીં ઘોળ્યા જ કરે, છતાં માખણ ન જેમ -
મેળવી શકે. ૩૯ ઔષધ વગર ગયેલા વ્યાધિ ભાગ્યના અનુસારે ૩૯ વગર મહેનતે કુપુત્ર ઘરમાંથી ચાલ્યો જાય.
છે, જેમ૪૦ ગુરૂપ્રત્યે કરેલી આશાતના તેને જનડે છે, અર્થાત ૪૦ સૂરજ સામે ફેલી ધુળ પોતાની જ આંખમાં પડે છે.
તેથી તેની જ આશાતના થાય, જેમ૪૧ સદ્ગુરૂને છોડી દઈ જેઓ ખરાબ વચન બોલનાર ૪૧ ચિંતામણી છોડી કાચને લે છે.
ગુરૂને સેવે છે તે જડ પુરૂષો - ૪૨ જે વચન ધર્મનો નાશ કરે તે વચન ક્યો ૪ર જે સોનું કાન તોડી નાખે તેને કોણ પહેરે?
બુદ્ધિશાળી બોલે? જેમ -
(અપૂર્ણ)