Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(તા. ૧૨-૩૮) કહે છે શ્રી સિદ્ધચક ઉપાશ્રયે જતો બંધ કરો છો, “સામાયિક ઘેર કરજે છે. સાધુને જોઈને છોકરાઓએ રાડ પાડી. ધ્યાનમાં એમ કહી ઘો છો ને ! વિચારી લે જો ! તમો તે લે જો કે ભડકેલાને રાડપાડવાનું સ્થાન સપુરૂષનું પુરોહિતના પિતરાઈ છો કે? હવે બ્રાહ્મણે બીજો દર્શન !' પાસો ફેંક્યો. ‘તમારી તબિયત અહી બગડે છે. બીજો પાસો પણ બાતલ થયો. કેમ કે દુધ શાક સારાં આવતા નથી, માટે ગોકુલમાં રહોએમ કહીને પુરોહિત આખું ઘર ઉઠાવીને ગોકુળમાં પેસવાનું બારણું એક જ. પેલા ગોકુળમાં રહેવા ગયો. ગોકુલમાં ઘી દુધના અર્થી છોકરા નાસીને ગયા જંગલમાં. એ જ છોકરાવાળું જાય, ધર્મી ત્યાં જાય નહિ, આવા વિચારે પુરોહિત જે મોટું ઝાડ ત્યાં જ નીચે બેઠા. “જાણશે તો પકડશેને!' ગોકુલમાં રહેવા ગયો. વૈરાગ્યમાં વિધ્ધ કરનારા એમ વિચારી ગુપચુપ ડાળની આડા સંતાઈને બેસી કઈ દશા સુધી જાય છે ! બહિરાત્માઓ શુદ્ધમાર્ગે રહ્યા. સાધુ ચારે બાજુ દેખીને આહાર કરે છે. જનારને કેવા કંટકરૂપ બને છે. ગોકુલમાં પણ આહારમાં માંસ વિગેરે દેખાતું નથી, એટલે છોકરાને આડી આડી વાતો કર્યા કરે છે, “એ બાવા બાળકો વિચારે છે કે “બાપા કહેતા હતા કે આ તો છોકરાંઓ ઉઠાવનારા જ છે. શહેરમાં તો કદીક બાવા લોહી પીએ છે, માંસ ખાય છે. પણ આમાં સાધુના સકંજામાં આવ્યા હોય તો છોડાવનાર પણ તો એવું કંઈ નથી. બાપા બીજી બધી વાતમાં મળે, સેંકડો માણસો હોય તો તેમનાં હાડકાં ભાંગી સાચા છે, એને ફક્ત ધર્મનો જ વિરોધ છે. નાખે, અને તેથી તે દિવસે પેલા સાધુ છોકરાં ન અજ્ઞાનીઓ ફસાવનારાને જ ભોળાઓ પ્રમાણિક લઈ શક્યાં, યુક્તિથી અલંકૃત ભાણ છોકરાને ગણે છે, તરણતારણ ઉપર અવિશ્વાસની નજરથી અસર કરે તેમાં નવાઈ શી? સાધુનું નામ પણ એ જુએ છે. “આમને અંગે કેમ આવું ઠસાવ્યું? આ ન લે એવી જ યુક્તિ પુરોહિત કર્યા કરે છે. છે કોણ કે જેને માટે પિતાજીને આવું જુઠું ઠસાવવું પુરોહિતે આત્માની સાધનાને પ્રતિકૂળ સંયોગ પડ્યું? એમ બાળકો વિચાર કરે છે. કોઈ જગા અને સંસ્કારો કરવામાં ખામી ન રાખી પરંતુ પર આવા મળ્યા છે એમ વિચાર કરતાં અનુકૂળ સંજોગો ભવિતવ્યતાએ મળ્યા. બન્યું એવું જાતિસ્મરણ જ્ઞાન થયું. પહેલાનો ભવ યાદ કે તે બેય છોકરા રમવા નીકળ્યા, સાધુઓ જંગલમાં આવ્યો, એ ધર્મના પ્રતાપે દેવલોકમાં ગયા છીએ, ભૂલા પડ્યા, છોકરા ત્યાં ઝાડ નીચે રમે છે, સાધુને ધર્મનું ફલ પ્રત્યક્ષ મળ્યું છે, એમ જણાયું. સાધુને ગામડામાં યોગ્ય સ્થળ ન મળે માટે ઝાડ નીચે આવીને પગે પડ્યા, અને બનેલી તમામ વાત ગોચરી કરે એ સ્વાભાવિક છે. બન્યું એવું કે બેય કહી, દીક્ષા માગી. જેનો આત્મા વૈરાગી છે, જે છોકરા બીજા ત્રીજા ઝાડથી રમીને આવે છે અને નિકટમાં મોલ ગામી છે, જેનું ભવિષ્ય સુધરવાનું આ સાધુ જંગલમાંથી બીજા ત્રીજા ઝાડેથી આવે છે, તે આવા વિપ્નો આવે છે, છતાં તેમાંથી પસાર