Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| ઉપજે . ... . શ્રી સિદ્ધચક ( મે ૧૯૩૯) જયારે કર્મને હણવાલાયક મનાય.
અને કર્મને બાંધતો નથી એમ કહેવું તે ૧(ઈ) આત્માના પ્રયાસથી આવરણ કર્મનો નાશ
શાસ્ત્રને અનુસરનાર અને શાસ્ત્રની શ્રદ્ધા
રાખનારને તો શોભે તેવું નથી. ન માનીએ તો શક્તિને પ્રગટ થવાનું કે ન થવાનું કારણ રહેતું નથી. બીજું પ્રયાસ પણ ૨(આ) અવિરતિસમ્યગુદૃષ્ટિ ગુણસ્થાને નહીં થવા થવાનું કારણ આવરણને ન માનીએ અવિરતિ કષાય અને યોગને લીધે કર્મનો તો રહેતું નથી, એટલે કર્મના ક્ષયોપશમાદિક બંધ હોય જ છે. માટે આત્માનો પ્રયાસ થાય છે અને તેથી જ ૨(6) જો સમ્યગદષ્ટિ એકલી જ નિર્જરા કરતો શક્તિ અગર વસ્તુ પ્રગટ થાય છે એમ માનવું હોય અને હિંસાદિક કરવા છતાં તેને પાપ જોઈએ. આત્મા લોકાલોકપ્રકાશક ન થાય ત્યાં ન જ લાગતું હોય, તો પછી તેને સંવર સુધી આત્મામાં કેવળજ્ઞાન સ્વભાવરૂપ વિગેરેનો ઉદ્યમ કરવાની જરૂર રહે નહીં, હોવાથી સત્તારૂપે મનાય, પણ શક્તિરૂપે ન તથા “ગપ્પો સિ ફોરૂ થ” એમ મનાય. નહીંતર અભવ્યાદિને શક્તિરૂપે જણાવેલું છે તે યોગ્ય ગણાય જ નહિ. કેવળજ્ઞાન છે એમ કહેવું પડે.
૨(ઈ) મહાવ્રતાદિક ઉચ્ચારણ કરી સમિતિ પ્રશ્ન-૨ સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી
આદિને પાલન કરનારા પ્રમત્ત સાધુઓને
પણ જયારે પ્રમાદપ્રત્યયિક બંધ હોય છે, ગૃહસ્થાશ્રમધર્મમાં રહીને ગમે તેવા ભોગ
તો પછી હિંસા વિગેરે પાપસ્થાનકોમાં ભોગવે કે લડાઈ કરે અગર ગમે તેવાં કર્તવ્ય કરે
પ્રવર્તવાવાળા છતાં સમ્યગુદષ્ટિ એકલી ,છતાં ત્યાં નિર્જરા હેતુભૂત છે. ચેડારાજાએ
નિર્જરા જ કરે છે તેવી માન્યતા સાચી કેમ લડાઈ કરી હતી, તેમ ઘણા સમ્યકત્વી રાજા
હોય? લડાઈ કરે, પણ તેમાં નિર્જરા છે.
૨(ઉ) અવિરતિસમ્યગુદષ્ટિથી શરૂ કરીને સમાધાન-૨ ૨(અ) સૂક્ષ્મસંપરાય અને તેનાથી
અપૂર્વકરણ ગુણસ્થાન સુધીમાં શાસ્ત્રકારો આગળના ગુણઠાણા સિવાય મોહનીયકર્મના ન્યૂન એક ક્રોડાક્રોડી સાગરોપમથી બંધનો પણ વિચ્છેદ નથી તો પછી અવિરતિ ઓછો બંધ ન જ હોય એમ જણાવે છે સમકિતદષ્ટિ જીવ એકલી નિર્જરા જ કરે છે. છતાં ચોથે ગુણઠાણેથી અવિરતિ વગેરે છતાં