Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
Tી ઉછેર
શ્રી સિદ્ધરાજ - ( મે : ૧૯૩૯ ) બોલે કે-“ઓ ઈશ્વર તું એક છે, સરજયો તે જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, સંસાર!” ત્યારે જરાએ ખટકો થયો ? છોકરો આંક અને મોક્ષ વગેરેને બતાવવામાં જ ઈશ્વરની મહત્તા બોલવામાં ભૂલ કરે છે ત્યાં મગજ તપે છે, જૈનદર્શને માની છે. વસ્તુઓ કુદરતી રીતે બનતી માસ્તરને અપાતો પગાર દષ્ટિમાં આવી જાય અને છતાં, ઈશ્વરને માથે ટોપલો ઓઢાડવાનું તો ઇતર માસ્તરે આવા આંક ભણાવ્યા?” એમ થાય છે દર્શનકારે રાખ્યું છે. તથા હૃદયમાં ખટકે છે તેમ ઈશ્વરને બનાવનાર આ ભેદ જાણવામાં હોય તો ઈશ્વરને બનાવનાર તરીકેની લીટી બોલાય છે ત્યારે ખટકો કેમ થતો તરીકેની લીટી છોકરાઓથી બોલાય ત્યારે હૃદયમાં નથી?
જરૂર ખટકો થાય. ઈશ્વર બતાવનાર કે બનાવનાર?
લોકોત્તરદષ્ટિનો વારસો પુત્રને દેવાની તમે એ ખટકો થાય ક્યાંથી? કેમકે ઈશ્વર બતાવ
ગરજ રાખી નથી. ઘરના આંગણે ઝાડ ઊગ્યું, ડાળ નાર કે બનાવનાર છે? એનો ખ્યાલ તમને પોતાને
વધી, તેને વાળી નહિ, પછી તે મોટી થઈ ઓટલાની જ ક્યાં છે? જો હોય તો ખટકો જરૂર થાય! અન્ય
કિનાર તોડે ત્યારે બૂમ પાડવી વ્યર્થ છે, તે જ રીતે દર્શનવાળા ઈશ્વરને બનાવનાર તરીકે માને છે
વારસને પ્રથમથી લોકોત્તર માર્ગ બતાવો નહિ, જયારે જૈનદર્શનનુયાયીઓ ઈશ્વરને બતાવનાર
વારસો આપો નહિ અને પછી તેઓ માનતા નથી” તરીકે માને છે. અત્યારનું વિજ્ઞાન પણ એ વાત
એમ બોલો તે વ્યર્થ છે. અર્થાત્ માબાપ જ નકામા છે. સિદ્ધ કરે છે. પૃથ્વી, પાણી, પહાડ વગેરેને બનાવનાર ઈશ્વર એમ ઇતરો કહે છે; પણ વિજ્ઞાન
સુબુદ્ધિના પ્રયત્નનું સુંદર પરિણામ! કહે છે કે પૃથ્વીકાયમાં ઊપજવાનો સ્વભાવ છે.
મીયાની ભેંસને ડોબું ન કહેવાય, તેમ રાજાને મીઠાના અગરમાંથી મીઠું કાઢો, તોયે પાછું નવું
સમજતા નથી' એમ પણ ન કહેવાય. તથા “આ પાકે છે. કોલસાની ખાણમાંથી કોલસા, વાત એમ છે એમ
વાત આમ છે' એમ કહીને ડાહ્યા થવામાં પણ ત્યાં અબરખની ખાણમાંથી અબરખ કાઢો. પણ પાછાં સાર નહીં. આવે સ્થળે તો ત્યાં જાણવાની જિજ્ઞાસા તેમાં રેત ભરવાથી સાઠ વર્ષે કે અમુક વર્ષે તેમાં ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થવો જોઈએ. રાજા તથા કોલસા તથા અબરખ થાય છે. તેમજ પથ્થરો માટે પ્રધાન પોતપોતાના આવાસે ગયા. પછી પ્રધાને તે જ પણ એ જ નિયમ છે. .
ખાઈનું ગંદું પાણી મંગાવ્યું. કોલસા તથા રેતીથી પાણી બે હવામાંથી (હાઈડ્રોજન તથા ભરેલા ઘડામાંથી તેને નીતાર્યું. સુગંધી દ્રવ્યોના ઓકસીજનથી) થાય છે. પાણીના વિભાગ પાડો ઘડામાંથી નીતારી તે પાણીને અત્યંત સુગંધી બનાવ્યું. તો પણ એ બે જ છે ને !
રાજાને જમવાનોતર્યો. તે વખતે પીવામાં આજ પાણી