Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ધ૧૭
થી સિદ્ધરાજ
(ઓગષ્ટ : ૧૯૩૯) ઈશ્વર પર દોષારોપણ શા માટે? વાંદરાનું કાળજું કેવું હશે? તેથી વાંદરાને મારી
અલબત્ત જગતના સર્વ પદાર્થો છે બનાવેલા, ખાવા માટે કોઈપણ પ્રકારે અહિં લઈ આવવા પણ કોણે? જીવોએ : નહિ કે ઈશ્વરે ! આપણે મગરને કહ્યું. મગરમાં મૈત્રીની ભાવના તો હતી, મરચાં ખાઇએ એથી આંખો બળે એ બળતરા શું પણ મગરી (નારી) પાસે તો એ લાચાર હતો. ઇશ્વરે પેદા કરી? અચેતન પદાર્થ કાંઇ ન કરે એમ વાસનાના,વિષયના અર્થી ઓ ની હાલત માનવું ભૂલભરેલું છે. બળતરા કરવાનો સ્વભાવ ગુલામથીએ ખરાબ હોય છે. મગરે તો માયાથી મરચાંનો છે. એ જ રીતે જાલાબ લાવવાનો વાંદરાને કહ્યું કે : “વાનરભાઈ ! વાનરભાઈ !! સ્વભાવ નેપાલાનો છે. એ જ રીતે પુણ્યનો તમારી ભાભી તમને બહુ યાદ કરે છે. આજ તો સ્વભાવ જ સુખ આપવાનો તથા પાપનો સ્વભાવ
લિ આપણે સાથે જ જમવાનું છે, માટે ત્યાં પધારો.” જ દુઃખ આપવાનો છે એમ માનવું જ પડશે.
વાંદર તો લલચાયો. ઝાડથી ઠેકડો મારી મગરની આપણે પુણ્યકર્મના પુદ્ગલો એકઠા કર્યા તથા તે
પીઠ પર ચઢી બેઠો. “રસનાવશ જીવ ભાવિના પુલોનો સ્વભાવ સુખ આપવાનો છે માટે તે
વિચાર કરતો નથી. મગર તો થોડેક ચાલીને આપોઆપ સુખ આપશે જ, એ જ મુજબ પાપના
વાંદરને સાચી પરિસ્થિતિ જણાવી દે છે. વાંદરો પુદ્ગલ દુઃખ આપશે જ. આપણે હવામાં
ચેત્યો અને બચાવાની યુક્તિ શોધી કાઢી તરત જ (ખુલ્લામાં) સુઈ ગયા, તેથી શરદી લાગી,ખાંસી
બોલ્યો કે: “મગરભાઈ! મગરભાઈ! તમે ભારે થઈ, તાવ આવ્યો, વ્યાધિ વધ્યો, ન્યુમોનિયા થયો. આ બધું ઈશ્વરે કર્યું?, પોતે સુઇ જવામાં સાવચેતી
ભૂલ કરી ! કોઈક દિવસ મગરી ભાભીને મારું ન રાખી એ દોષનું આરોપણ સીધું ઈશ્વર ઉપર?
સીઇ ઇ 62 કાળજાં ખાવાનું મન થયું તો તમે મને પહેલેથી જ પદગલમાં એટલી તાકાત છે કે તેનું વર્ણન ડી કેમ ન કહ્યું કે જેથી કાળજું સાથે લે તો આવત! શકાય નહિ. ખોરાક પોતે લે અને હાડકાં, લોહી, કાળજું તો પેલા ઝાડ પર સુકાય છે, લાલ લાલ માંસ,ચામડી વગેરે ઈશ્વરે કર્યો એ કેમ મનાય ? દેખાય છે તે કાળજું તો ત્યાં રહ્યું ! માટે હજી કોણ માનશે ? ઇશ્વરે કર્યું એમ માનનાર તો બગડવું નથી. પાછા વળો : કાળજું લઈને જ કાળજું મૂકીને આવ્યાની વાત માનનાર જેવો જઇએ. મગરમાં તો વિચાર કરવાનું સામર્થ્ય ગણાય.
હતું જ નહિ, કેમકે એનું પોતાનું કાળજું તો કાળજુ મૂકી આવ્યો?
મગરીના મોહથી ખવાઈ ગયું હતું. એટલે મિત્ર એક મગર તથા વાંદરાને મૈત્રી હતી. વાંદરો વાનરનું કાળજું મગરીને ખવરાવવાની ધુનજ રોજ મૈત્રીભાવે ફળો આપે, તે મગર મગરીને લાગી હતી, એટલે મગર પાછો ફર્યો, કાંઠે આવ્યો લઇ જઇને આપે. રસમાં લુબ્ધ બનેલી મગરીના કે વાંદરો તો ફાળ મારી વૃક્ષ ઉપર ચડી ગયો મનમાં થયું કે આવાં સ્વાદિષ્ટ ફળો ખાનાર અને કાળની ફાળથી બચ્યો. મગરને સંભળાવી