Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
પિ
(તા. ૧૨-૧૦-૩૯) હીરો આવે એનાથીયે અધિક છે, છતાંયે તેનું જતન “તમા સરવું છiti = gaza’ ન થાય એ ઓછું ખેદજનક છે? હજી આગળ વધો ! શ્રીજિનેશ્વરદેવે જે પ્રરૂપ્યું છે તે જ સાચું છે. ખસવાના સંજ્ઞી મનુષ્ય થયે શું વળ્યું? આર્યક્ષેત્ર, આર્યકુલ, સ્થાને બચવાના સાધન તરીકે આ વાક્ય ટેકારૂપ દેવ,ગુરુ અને ધર્મનો સંયોગ, શાસ્ત્રવચનોનું શ્રવણ તથા
જયેષ્ટિકા (લાકડી) છે. આ વાક્યની વિચારણા શ્રદ્ધાન, આ તમામ ઉત્તરોત્તર અધિકાધિક દુર્લભ છે. એ તમામની પ્રાપ્ત સુલભ થયે છતે પણ, આ પ્રમાદ
બારીકાઈથી કરો! પહેલાં ઉદ્દેશ હોય પછી નિર્દેશ હોય !!! દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા . - જેમકે- જે જે માણસ આવે તેને તેને આવવા દેજે ગૌતમસ્વામીજીને સમય પણ પ્રમાદ ન કરવાનું જયારે તમેવ સત્યે સંવં નિહિં પડે એ વારંવાર સૂચન કરે છે. એક વાત લક્ષ્યમાં રાખવાની વાક્યમાં તત્ શબ્દથી નિર્દેશ પ્રથમ અને અત્ શબ્દથી છે કે આ બધી જોગવાઈમાં પણ પ્રમાદીને કે કોઈ બીજા ઉદેશપછી કેમ? વળી સત્યનો નિર્ણય કર્યા પછી નિઃશંક તેવાને મિથ્યાત્વી આદિ ઠરાવી, માર્ગથી ઉભગાવી કેમ કહેવાય? અસત્યપણું અને શક્તિપણું એ બે વાત ખાડામાં ધકેલવાની મહેનત ન કરશો. દેવ, ગુરુ અને મગજમાં લાવવાનો પ્રસંગ હોય ત્યારે જ સચ્યું અને ધર્મની જોગવાઈ રાખશે, ગુરુ પાસે આવતો રહેશે,
નિઃશંક કહી શકો. જે અહીં પહેલાં નિર્દેશ કરવામાં વચનો સાંભળતો રહેશે, તો શ્રદ્ધા થવાનો વખત આવશે ને ! સમ્યકત્વ પામવામાં મુશ્કેલી છે; પામ્યા આવેલ છે તે પદાર્થો નિશ્ચિત છે. શ્રીજિનભદ્રજીએ પછી ટકાવવું પણ મુશ્કેલ છે. શ્રીજિનેશ્વર દેવના એકાંતરે ઉપયોગ માન્યો છે, શ્રીસિદ્ધસેનદિવાકરજીએ માર્ગને શ્રવણ કરીને શ્રદ્ધા કરીને ઘણા ખસી જાય છે. યુગપત્ ઉપયોગ માન્યા છે. બે વાત મગજમાં આવી, કેટલાકો આક્ષેપમાં બોલે છે કે “ઘણા ભ્રષ્ટ થાય છે.' ત્યારે તન શબ્દથી નિશ્ચય કરી શકાય. પામેલા ઘણા હોય, તો જ એમ બોલી શકાય. ચાર શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ કે શ્રીદિવાકરજીની વાત છોકરા તો મરી ગયા એમ ત્યારે જ બોલાય કે એથી
મગજમાં આવી ત્યાં તત્ શબ્દ વપરાય.બે શબ્દમાં કોઈ વધારે જન્મેલા હોય.
નિર્ધાર નથી. નક્કી થાય ત્યાં કહેવાય અહીં तमेव सच्चं णीसंकं जं जिणेहिं पइअं
અનિશ્ચિત છે. તત્ શબ્દ પરોક્ષથી લેવો પડે છે. તમે સમકિત પામનારા પણ ઘણા ભ્રષ્ટ થાય છે.
કહીને જણાવવામાં આવે છે કે ઘણા પક્ષો છે; સત્ય એ સાંભળતાં એવી પરિસ્થિતિથી ત્રાસ થાય છે. આપણે માર્ગથી ખસી ન જઇએ એ માટે
જણાવે છે તે દૃષ્ટિની બહાર છે. બે પદાર્થો દષ્ટિએ ભગવાને બચાવ બરાબર રાખ્યો છે. ખસવાના સ્થાને આવ્યા પણ છે નજર બહારના એટલે નિર્ણય નથી થતો મોટામાં મોટો બચાવ કરનારું આસૂત્ર છે તે ગોખીલો! તો સાચો કયો? ત્યાં શ્રી જિનેશ્વર દેવે કહ્યો તે જ સાચો