Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬
તા. ૧૨-૧૦-૩૯
થી સિદસાક સમજાશે કે કદાચ ધર્મપ્રતિબોધ કરનારો ઉપારી મહાશય રીતે અને સારી રીતે સમજ્યા છતાં, જ્યારે કદાગ્રહને લીધે હોય તો પણ, તે પ્રભુમાર્ગમાં સ્થિત હોય અને પ્રભુમાર્ગને મારા લખાણને મરડીને પોતાના જૂઠા પક્ષ તરફ ખેંચવા આચરતો હોય તો જ, શાસનપ્રેમી અને શાસનાનુસારીઓને આગ્રહ ધારણ કરતાં જયારે એવું લખે છે કે આવા આરાધ્ય થઈ શકે. પરંતુ જેઓ શાસન અને શાસ્ત્રથી વિરોધી આશયવાળું લખાણ હતું, આવા ભાવાર્થવાળું લખાણ હતું, થઈને પોતાની ટોળીને જ માત્ર સંઘ તરીકે ગણાવે, પોતાના આવા સારવાળું લખાણ હતું, આવા ઇસારાવાળું લખાણ પક્ષને જ શાસન તરીકે ગણાવે. પોતાની પ્રતિષ્ઠાને શાસનની હતું, ટુંકું લખાણ હતું, પાઠ દીધા વગરનું લખાણ હતું ઉન્નતિ તરીકે ગણાવે, તેવાઓને પરમ પવિત્ર એવા વિશિષ્ટ પાઠ દેવાની જરૂર હતી, વિશિષ્ટ સમજણવાળું જૈનશાસનમાં સ્થાન નથી. તો પછી તેઓ આરાધ્ય તો લખાણ નહોતું ત્યારે તો હદ જ કરે છે. એવા એવા માયાહોય જ શાના? વળી જેઓ પોતે ઉસૂત્રનું ભાષણ ડગલે
પ્રપંચથી ભરેલા કુટિલતાના પ્રદર્શન જેવાં વાક્યો જ્યારે
લખે છે ત્યારે તો મને અને મારા વાચકોને શુદ્ધ વિચારપગલે કરે અને તે જણાવનાર મળે છતાં, પોતાના ભાષણ
સરણી લેવા માટે આલંબનની પણ મુશ્કેલી થઈ પડે છે. વગેરેમાં સુધારો ન કરતાં, સત્યમાર્ગને જણાવનાર તરફ
છતાં તેવી વખતે પણ હું સત્યમાર્ગ દર્શાવવામાં આચકો ચંડકૌશિકપણું ધારણ કરે તેવાઓને, વર્તમાનમાં તો શું?
ખાતો નથી અને ખાધો પણ નથી. મારા વાચકો મારા પરંતુ, અનંત ભવોએ પણ જૈનશાસનમાં સ્થાન મળશે કે
વાક્યો આદ્યન્ત જોઈ શકે અને તેઓ શાસ્ત્રાનુસારી અર્થ કેમ? તેનો નિર્ણય વિશિષ્ટજ્ઞાનીઓ જ કરી શકે. વળી
લઈ શકે છે એનો માર્ગ સારી રીતે સમજી શકે છે. અને તેથી જેઓ પોતાના અનેક ઉસૂત્રોના ભાષણોને ખોટી રીતે તત્ત્વજ્ઞ વર્ગને મારા તરફ જે સહાનુભૂતિ અદ્વિતીયરીતે બચાવવાની ટેવને લીધે પોતાના પેઢી દર પેઢીના વડીલોનાં વર્તી રહી છે તે ઓછી કિંમતી નથી. પણ ઉસૂત્રમય ભાષણોને બચાવવા તૈયાર થાય તેવાઓને
૬ વર્તમાન પ્રસંગને અનુસરીને કદાચ હું કદથી કયે સમયે અને કઈ રીતિએ પરમપવિત્ર જૈનશાસનમાં સ્થાન
નાનારૂપે પણ બહાર આવું તો પણ જેમ તસ્વીરની અંદર મળશે? તેનો વિચાર જ આસન્નભવ્યોના હૃદયને કંપાવી
નાના મોટાપણું છતાં અંગોપાંગનું સંપૂર્ણ વિદ્યમાનપણું હોય નાંખે તેવો છે. મારા વાચકો સારી રીતે જાણે છે કે મારા છે. તેવી રીતે હું મારા ટુંકા કદમાં પણ મારા સમસ્ત ભાઇબંધ પેપરોએ પ્રેસદોષની જણાવેલી ભૂલો પણ કબૂલ અંગોપાંગોને સાચવીને દેખાડ્યા સિવાય ન જ રહું. કરવામાં મેં પાછીપાની કરી નથી. શાસ્ત્રી, વિષયમાં હું
૭ લૌકિક વ્યવહારની અપેક્ષાએ જેમ દિવાળીના છદ્મસ્થ અવસ્થાવાળા સંચાલકથી દોરાયેલો હોવાથી ટિ
દિવસો છે. તેમજ શાસ્ત્રીય દષ્ટિની અપેક્ષાએ જેમ ત્ર ન જ થાઉં એમ કહી શકું જ નહિ. શાસ્ત્રકારોની
સંવચ્છરીના દિવસો છે, તેવીજ રીતે મારી ઉત્પત્તિની દષ્ટિએ છદ્મસ્થ માત્રમાં ભૂલનો સંભવ ગણાય, પરંતુ અપેક્ષાએ મારો આ વર્ષનો આ છેલ્લો અંક છે, તેથી મારે જેમ છઘીમાત્રમાં ભૂલનો સંભવ છે એમ ગણીને. . સ્પષ્ટપણે જાહેર કરવું જોઈએ કે આખા વર્ષમાં જે કંઈપણ ગણધરો એ, શ્રત કેવળીઓએ, ચૌદપૂર્વીઓએ, ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ મારાથી દશપૂર્વીઓએ પ્રત્યેક બુદ્ધોએ અને બીજા તેવા પ્રામાણિક થયું હોય તો તેની હું માફી માગું છું. સમ્યગુદર્શન, પુરષોએ કરેલાં શાસ્ત્રોને અપ્રામાણિક માનવા તૈયાર જ્ઞાન કે ચારિત્રની સદહણા, પ્રરૂપણા કે વર્તનની થનારા મનુષ્યને જેમ જૈન-શાસનમાં સ્થાન નથી, તેવી વિરુદ્ધ જે કંઈ પણ થયું હોય તેની હું માફી રીતે મારામાં પણ ભૂલનો સંભવ માત્ર ગણીને મારી તરફ માગું છું. ત્રિકાલાબાધિત અવ્યાબાધિત પ્રભાવઅપ્રામાણિકતાની નજર કરનારને કયું સ્થાન મળશે? શાળી એવા શ્રી જૈનશાસનને આરાધનારા, અનુસરતે તેઓ જ વિચારે અગર જ્ઞાની જાણે એમ કહેવું યોગ્ય નારા અને તેના ભક્તો એવા આચાર્ય, ઉપાધ્યાય, છે. કેટલાક ભાઇબંધ પત્રકારો મારા લખાણને સત્ય કુલ, ગુણ,સ્થવિર, શિષ્ય કે સાધમિકને અંગે જે કંઈ
ક.
ભલને પાત્ર ન