Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 668
________________ પ૬ શ્રી સિદ્ધચક તા. ૧૨-૧૦૩૯) - આ સાતમા વર્ષનું મારું અંતિમ નિવેદન 5 જ છે. જૈન જનતામાં સાપ્તાહિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક જણાવું તેમાં હું પરનો અભિભવ કરું છું અગર સ્વનો ઉત્કર્ષ અને ત્રિમાસિક વગેરે અનેક પેપરો પ્રવર્તે છે, અગર પ્રવૃત્તિ કરું છું એમ માનવાની ભૂલ કરવા કોઈ દોરાય નહિ એવું કરી રહ્યાં છે, પરંતુ મારી વિશિષ્ટતા જે હું આગળ જણાવું મારું નમ્ર નિવેદન દરેક વાચક ધ્યાનમાં રાખશે એમ ધારીને છું તે અન્ય પેપર કે પેપરવાળાઓની અપકર્ષતા માટે જેમ હું નમ્રતાપૂર્વક નિમ્નનિવેદન રજૂ કરું છું. નથી, તેમ મારી અને મારા સંચાલકની ઉત્કર્ષતા માટે પણ ૧ જૈનેતરોમાં એવા કેટલાંક માસિક વગેરે પેપરો છે. નથી; પરંતુ મારા સ્વરૂપને જે કેટલાક મારા વાચકો મને કે જેઓ વર્તમાન સમાચાર વગેરે બાબતોમાં પોતાની જગ્યા હંમેશા વાંચવાવાળા છતાં, ન સમજી શક્યા હોય તે ને રોકતાં નથી, પરંતુ કેવળ મોક્ષમાર્ગને ધ્યેય રાખનારી મારું સ્વરૂપ સમજાવવા માટે છે. ભગવાન જિનેશ્વર જૈનજનતામાં એવું કોઈપણ પેપર દૈનિક, સાપ્તાહિક, મહારાજાઓ જે જિનેશ્વરપદનો મહિમા સભા સમક્ષ રજૂ પાક્ષિક, માસિક કે ત્રિમાસિક વર્તમાન પ્રવૃત્તિમાં છે નહિ કરે તે પોતાની મહત્તા માટે કે બીજાના પરાભવને માટે તો અને આવ્યું પણ નથી કે જેમાં વર્તમાન સમાચારો અને હોય જ નહિ, પરંતુ તેઓ તરફથી જે જિનેશ્વરપણાનો બીજા અપ્રસ્તુત લેખો ન લખાતા હોય. હું શાસનદેવની ખરેખરી કૃપા મારી ઉપર છે એમ ગણું છું કે જેથી હું સાત મહિમા દેવતા, મનુષ્ય અને અસુરોએ ભરેલી એવી વર્ષ જેવી મુદતને ઓળંગી જવા આવ્યો છું છતાં પર્ષદામાં જાહેર કરવામાં આવે છે, તે માત્ર અનંતકાળના વર્તમાન સમાચારની સાથે મારે સોબત કરવી પડી નથી સર્વતીર્થકરોમાં રહેલા તીર્થંકરપણાના મહત્વપણાને સૂચન અને તેથી જ મારે એવો પ્રસંગ નથી લેવો પડ્યો કે જે મને કરવા માટે જ હોય છે; તેવી જ રીતે શાસનધુરંધર અપનાવનારાઓનાં ખોટાં ખરાં કે અતિશયોક્તિભર્યા આચાર્યભગવંતો, શાસ્ત્રધુરંધર ઉપાધ્યાયમહારાજાઓ અને ઢોલ ત્રાંસા વગાડવા પડ્યા હોય, અને તેવો મને મોક્ષમાર્ગના ધુરંધર શ્રમણભગવંતો પણ જે આચાર્ય, અપનાવનારાઓને અંગે હું જયારે પ્રસંગ લઈ ઉપાધ્યાય અને સાધુઓની મહત્તા જણાવે છે, તે આચાર્ય, શક્યો નથી તો પછી મને જેઓ અપનાવતા ઉપાધ્યાય અને સાધુ સિવાયની અધમતા જણાવવા માટે ન હોય તેવા મહાનુભાવોના તીર્થોદ્ધાર-ઉદ્યાન, હોતી નહિ, તેમ પોતાની આચાર્યપણે. ઉપાધ્યાયપણે કે ઉપધાન, પ્રતિષ્ઠા, શ્રીસંઘયાત્રા, મહોત્સવ, સામૈયાં, સાધુપણે ઉત્તમતા જણાવવા માટે પણ હોતી નથી. કિન્ત પરાધન, વગેરેનાં ઢોલ-ત્રાંસા વગાડવાનો સામાન્યપણે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુના યથાસ્થિત મારે તો પ્રસંગ હોય જ શાનો ? જો કે કેટલેક અંશે મને અપનાવનારાઓ તેવા સમાચાર સ્વરૂપે જણાવવા માટે જ હોય છે. નહિ આવવાથી ધર્મકાર્યની નોંધ નથી રહેતી આ ઉપર જણાવેલ હકીકત ધ્યાનમાં લેનારો અગર ઓછી રહે છે એમ ધારી અભિરુચિની ન્યૂનતા મનુષ્ય સ્વરૂપને પ્રકાશ કરનારાં વાક્યોને કોઈ દિવસ કરનારા થાય એ અસંભવિત નથી. પરંતુ પણ પરના અભિભવું અને સ્વના ઉત્કર્ષના અર્થમાં મને અપનાવનારાઓએ સારી રીતે ધ્યાન રાખવું જોઈએ કે લઈ જાય નહિં, તેવી જ રીતે હું પણ કંઈક મારુ સ્વરૂપ તમારાં ઉપધાન, ઉદ્યાપન, સંઘયાત્રા, પ્રતિષ્ઠા,

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680