Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ક
પર
આ શ્રી સિદ્ધચક (અપિલ : ૧૯૩૯) છે-ને ! તો તે ભાવને ધક્કો મારવાનું શું કારણ? વાળો માત્ર વર્તમાનને જ વિચારે છે; અતીત નાશની નોબત તો ઘડી-ઘડી વાગી રહી છે ત્યાં અનાગત ભવની વિચારણાને ત્યાં સ્થાન નથી. વાયદો ? જે અમૂલ્ય વસ્તુ, જે ઉચ્ચભાવના આત્મપરિણતિમતું જ્ઞાન કયું? શ્રી ગણધર અનાદિકાળથી પ્રાપ્ત નહોતી થઈ તે આજે પ્રાપ્ત થઈ મહારાજા બાર અંગની રચના કરતાં પ્રથમ અંગે તો તેને સફળ કરી લેવામાં શિથિલતા શા માટે? પ્રથમ શ્રુતસ્કંધે પ્રથમ અધ્યયને પ્રથમ ઉદ્દેશે પ્રથમ જે વાયદાની વાતો કરે તે આપણે જોઈ ગયા કે
પણ જાઈ ગયા કે સૂરામાં જ ઢંઢેરો પીટે છે કે સત્ય છે માયા સાચો વેપારી નથી, સટોડિયો છે! જયારે પારકા
થાઈ; “મારો આત્મા ક્યાંકથી આવી અહીં પાપના હલ્લાને ગણધરદેવ કે શ્રીતીર્થંકરદેવ પણ
ઉપયો છે; અહીંથી ચ્યવી આગળ જવાનો છે.” રોકી શકતા નથી, જયારે પોતાથી જ રોકાય તેમ
આ પ્રકારનું જ્ઞાન થાય તો જૈનપણું ગણાય. ગયા છે તો એ પરિસ્થિતિમાં હલ્લો રોકવાનો પ્રયત્નશીલ
ભવનો તથા આગામીભવનો ખ્યાલ કરે તે થનારને રોકવો, તેના હાથ પકડવા, તેના
સમ્યગુદષ્ટિપણામાં ગણી શકાય. એ વિચાર ન હોય પુણ્યમાર્ગમાં વિદ્ગોની પરંપરા ખડી કરવી, એ
તો માત્ર બાયડી, છોકરાં, પૈસા વગેરેના વિચાર તો પાપના મદદગાર થવા સરખું છે. ન્યાયી પુરુષને એ બિલકુલ શોભાસ્પદ નથી. જેને
તો જગત આખાયને છે. નાસ્તિકોને પણ છે. પછી સદ્ભાવના જાગી છે તેને રોકનારા તો મળવાના ?
ફરક ક્યાં? પાપ ભયંકર છે, પાપના વિપાકો જ. મોહની એ માયા છે. ત્યાં જ કઠણ કસોટી છે. ભોગવવા પડશે. માટે પાપના હલ્લાથી બચવાની અને ત્યાં જ આત્મવીર્ય ફોરવવાનું છે.
આવશ્યકતા છે. સત્વરે ચે તવા જેવું છે. આડા પગે તો નીકળવું જ પડશે. પણ વિચારોની આ પરંપરા સમ્યગૃષ્ટિની હોય છે.
ઊભા પગે નીકળવામાં જ બહાદરી છે. આનું નામ આત્મપરિણતિમતું જ્ઞાન ! શૂરા
સમ્યગુદષ્ટિ જીવ સ્પર્શ, રસ, ગંધાદિ સરદારો જયારે રણાંગણમાં ઊતરે તે વખતે બધાને જુએ જાણે, પણ તેનું જ્ઞાન મિથ્યા- ખાયપીએ ભલે, પણ ધૂન કઈ? જીતની, શત્રુના દષ્ટિની જેમ આ ભવ પૂરતું જેલ જેવું ન હોય, સંહારની એ વખતે કાયાની પણ કિંમત ન હોય, દીવાલોના ચોક પૂરતું ન હોય. પણ સદ્- તો પછી કુટુંબની વાત જ શી ? રાણીવાસમાં ગૃહસ્થોના મકાનોથી જેમ બધું જોઈ શકાય રમણીઓ સાથે ખેલેલા એવા રાજવી એ રંગરાગને તેવું હોય-દીર્ઘદર્શી હોય-દૂરદર્શી હોય. જેઓની એ વખતે યાદ પણ ન કરે ! એને તો સ્વપ્નામાં ય દષ્ટિ માત્ર આ જન્મની જ છે (આ જન્મ પૂરતી લડાઈ જ ચાલતી હોય; એ સૃષ્ટિમાંય કુટુંબાદિ ન એટલે પંડની, ધન વગેરેના પુત્રાદિ પરિવારની) દેખે ! એ જ રીતે સમ્યગુદષ્ટિની ધૂન પણ તેઓ આ ભવના કેદી છે. એવાઓનું જ્ઞાન કર્મસંહારનીજ હોય! કર્મોને કેમ કાપું? કેવી રીતે તે વિષયપ્રતિભાસ-શાન છે. એવા જ્ઞાન- હણું? એ જ વિચારમાં એ ઓતપ્રોત હોય.