Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
છે
શ્રી શિદ્ધચક્ર (અપ્રિલ ૧૯૩૯) કરાવવાનો પ્રસંગ જે ગ્રામ અગર નગરમાં સાધર્મિક જીર્ણોદ્ધારનું ફળ અનેકગણું મનાય તેમાં આશ્ચર્ય નથી. જનોનો વસવાટ અધિક થતો જાય અગર નવો થતો આવી રીતે તે જીર્ણોદ્ધારને માટે જે ઉલ્લાસની વૃદ્ધિ જાય તે સ્થાને આવે છે, અને તેને સ્થાને અનેક કરાય તેમાં શ્રીજિનેશ્વર મહારાજના આગમશાસ્ત્રોનો સાધર્મિકો તે નવીન ચૈત્ય કરાવવાના અને મૂર્તિને જ જબરજસ્ત આધાર ગણાય. શ્રીજિનેશ્વર કરાવવાના ઉત્સાહને ધરાવનારા વૃદ્ધિગત કરનારા મહારાજના આગમશાસ્ત્રોના આધાર સિવાય તેવા થાય છે. પરંતુ ભગવાન જિનેશ્વરના ચૈત્ય અને મૂર્તિના ક્ષેત્રમાં તેવા દશ્યમાન લાભ સિવાય જીર્ણોદ્ધારને જીર્ણોદ્ધારનો પ્રસંગ તો તે કરતાં જ સ્થાને હોય છે. કરાવવાના અધિક ફળને માનવા તૈયાર થવાય જ નહિ. અર્થાત જે ગ્રામ અગર નગરમાં પૂર્વકાળે ધર્મિષ્ઠ . આવી રીતે જે જીર્ણોદ્ધારને માટે કહેવામાં આવ્યું છે તે પુરુષોની સંખ્યા અધિક હોય અને તે સ્થાને કોઈપણ જજીર્ણોદ્ધારને માટે આચાર્ય ભગવાન શ્રીદેવેન્દ્રસૂરિજી કારણને લીધે જૈનીઓની સંખ્યા ઘટી ગઈ હોય અગર શ્રીશ્રાદ્ધદિનકૃત્ય નામના શ્રાવકોના કૃત્યને દેખાડનાર ત્યાં રહેવાવાળા જૈનધર્મીઓની સ્થિતિ માલ-મિલ્કતની એવા શાસ્ત્રમાં શું ફરમાવે છે તે જોઈએ. અપેક્ષાએ ઘસાઈ ગઈ હોય ત્યારેજ મુખ્ય રીતિએ
5 શારદીય જ્ઞાનની સફળતા શામાં? જીર્ણોદ્ધારનો પ્રસંગ આવે છે. અને તેને સ્થાને તેવી
આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી શ્રી જિનેશ્વર
મહારાજની ભક્તિના કાર્યમાં જીર્ણોદ્ધારને અગ્રપદ વખતે તે મંદિર અને મૂર્તિના જીર્ણોદ્ધાર કરનારને બીજા
આપવા પ્રથમ જ્ઞાન વિજ્ઞાનાદિકનો ઉપયોગ જે સાધર્મિકો તરફથી દ્રવ્યનો સદુપયોગ કરવામાં
જિનભકિતના કાર્યમાં થાય તેની સફળતા જણાવતાં ઉત્સાહને વધારવાનું સાધન પણ હોતું નથી અને તેમ
કહે છે કે – બનતું પણ નથી, પરંતુ જીર્ણોદ્ધાર કરનારને માત્ર ના વિન્ના, તે તાજુ ય ઢોસને ! પોતાના ઉત્સાહને આધારે જ તે કાર્ય કરવું પડે છે. એ
सा बुद्धी पोरिसं तं च, देवकज्जेण जं वए । સ્થિતિને વિચારનારો મનુષ્ય કોઈ દિવસ પણ
' અર્થાત્ શ્રાવકના અંતઃકરણમાં જીર્ણોદ્ધારનો જીર્ણોદ્ધારનું અધિક ફળ ધાર્યા અને માન્યા સિવાય રહેશે
પ્રયત્ન થવા પહેલાં એ વિચારો આવવા જોઈએ કે મારા નહિ.
આત્મામાં જે કંઈ શાસ્ત્ર સંબંધી જ્ઞાન છે, તે જ્ઞાન અનેક સમ્યગુદર્શનની ગંગા વહેવડાવનાર પવિત્ર
કાર્યોના ઉપયોગમાં આવે છે, પરંતુ તે અનેક કાર્યોના કાર્ય કર્યું?
ઉપયોગમાં આવતું શાસ્ત્રીય જ્ઞાન સફળતાને નહિ બીજી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે નવાં પામે. પરંતુ તે મારા શાસ્ત્રીયજ્ઞાનનો ઉપયોગ મંદિર અને ચૈત્યો બનાવવાની જગ્યા કરતાં પ્રાચીન ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના કાર્યોમાં જો થાય તો, મંદિરોચૈત્યો અને મૂર્તિઓનાં સ્થાનો અનેક ભવ્ય ધર્મિષ્ઠ તે અને તેટલું જ મારું શાસ્ત્રીય જ્ઞાન સફળ થયું ગણાય. જીવોને સાતિશયપણાને લીધે સમ્યકત્વની વૃદ્ધિને તથા જેવી રીતે શાસ્ત્રીય જ્ઞાનની સફળતા દેવકાર્ય દ્વારાએ દઢતાને કરનારા હોય છે અને તેથી તેવાં પ્રાચીન ચૈત્યો જ થાય છે, એમ શ્રદ્ધાળુ શ્રાવક વિચારે તેવી જ રીતે અને તેવી પ્રાચીન મૂર્તિઓનો જે ઉદ્ધાર કરવો તે, વિજ્ઞાન એટલે કારીગીરી સંબંધી કે શિલ્પસંબંધી કે ખરેખર જૈનશાસનમાં સમ્યગુદર્શનની ગંગા વ્યવહારસંબંધી જે જ્ઞાન મને મતિ અને વહેવડાવવા જેવું પવિત્ર કાર્ય છે અને તે દ્વારાએ શ્રુતજ્ઞાનાવરણીયાદિના ક્ષયો-પશમ દ્વારા પ્રાપ્ત થયું