Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 645
________________ પ૪૩ અપ્રિલ : ૧૯૩૯) શ્રી વિજય કે છોલાવવું વગેરે કરીને જીર્ણોદ્ધાર થયેલો કહેવડાવે તીર્થકરની ભકિતથી જીર્ણોદ્ધારની આવશ્યકતા પૂરી છે, પરંતુ શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ ભગવાન પાડવા માટે અવશ્ય કટિબદ્ધ થવું. જિનેશ્વરના ચૈત્યના જીર્ણોદ્ધારને અંગે બે અવસ્થાઓની દ્રવ્યસ્તવરૂપ જીર્ણોદ્ધારનું ફળ શું? યોગ્યતા જણાવે છે. એક સડેલું હોય છે અને એક પડેલું ત્રીજી વાત આ ગાળામાં સ્પષ્ટપણે જણાવવામાં હોય છે. આ બેમાં પાયાથી જે મંદિર નાશ પામ્યું હોય આવી છે કે-શ્રાવકોએ પોતાને મળેલા દ્રવ્યના સદુપકે નાશ પામવાલાયક થયું હોય તો તેવા મંદિરને સડેલ યોગ દ્વારાએ કરાતો જે જીર્ણોદ્ધાર તે દ્રવ્યસ્તવ છે અને તરીકે ગણાવે છે અને જે મંદિરમાં શિખરો ઘુમટી તે દ્રવ્યસ્તવથી અશ્રુત સુધી દેવતાઓની ગતિ ઉત્કૃષ્ટવિગેરે ભાગો માત્ર પડેલાં હોય અને બાકીના અવયવો પણ મળી શકે છે. કેમકે અવિરતિ સમ્યગુદૃષ્ટિ શ્રાવક સાબિત હોય ત્યારે તેવા મંદિરને પતિત તરીકે ગણાવે અને દેશવિરતિ એટલે બાર વ્રત ધારણ કરનારા છે અને એવી રીતે સડેલાં અને પડેલાં મંદિરોનો શ્રાવકની ઉત્કૃષ્ટપણે ગતિ અય્યત દેવલોક સુધી જ હોય જિર્ણોદ્ધાર કરવાની આવશ્યકતા જણાવવા સાથે, તે છે. ઉદ્ધાર કરનારનો ભવસમુદ્રથી ઉદ્ધાર થાય છે, એમ ભાવ ચારિત્રની ઉત્કતા શું કરે? ફળ તરીકે જણાવે છે. વળી બીજી વાત એ છે કે એવાં નવરૈવેયક કે પાંચ અનુત્તરરૂપી ઊંચી દેવગતિમાં સડેલાં કે પડેલાં મંદિરોનો જીર્ણોદ્ધાર સામાન્ય રીતે કીર્તિ , કે સિદ્ધિગતિમાં શ્રાવકધર્મના પ્રભાવે અનન્તરપણે અને જશ વિગેરેની અભિલાષાએ હોતો નથી. કેમકે જવાનું હોતું નથી. તે અનુત્તર વગેરેમાં જવાનું તો મંદિર કરાવનારના નામે તે-તે મંદિરની પ્રસિદ્ધિ થયેલી સાધુપણાને અંગે જ બને છે. આ સ્થળે એમ નહિ કહેવું હોવાથી મોટે ભાગે જીર્ણોદ્ધારને માટે દ્રવ્યનો કે જ્યારે રૈવેયક, અનુત્તર અને સિદ્ધિમાં જવાનું સાધુ સદુપયોગ કરનારા મનુષ્યની પ્રસિદ્ધિ થતી નથી અગર સિવાય બીજાથી બનતું જ નથી, તો પછી અન્યતીર્થે તેવી જશ-કીર્તિ થતી નથી. જીર્ણોદ્ધાર જિનભક્તિ માટે જ હોવો જોઈએ. સિદ્ધ અને ગૃહિલિંગે સિદ્ધ એવા બે પ્રકારે સિદ્ધો સિદ્ધના પંદર ભેદોમાં કેમ જણાવ્યા? એમ નહિ કહેવાનું સામાન્ય રીતે એમ છતાં પણ કેટલાંક સ્થળો એવાં હોય છે કે જે મંદિરની કર્તાને નામે પહેલી પ્રસિદ્ધિ કારણ એ જ કે પ્રથમ તો અન્યલિંગ કે ગૃહિલિંગ થયેલી હોતી નથી અને સામાન્ય મરામત કે જીર્ણોદ્ધાર સિદ્ધ તે જ જીવો હોય કે જેઓ ત્યાગની ભાવનામાં કરવા માત્રને અંગે જો તે મરામત કરનાર વ્યકિત એટલે ભાવચારિત્રમાં રમણતા કરનારા હોય. યાદ જગતમાં વિખ્યાતિ પામેલી હોય તો મરામત રાખવું કે કોઈપણ જીવને પછી તે સ્વલિંગી કરનારને નામે તે મંદિરની પ્રસિદ્ધિ થાય તે અસંભવિત હોય, અન્યલિંગી હોય કે ગૃહલિંગી હોય, પરંતુ નથી, પરંતુ આચાર્ય ભગવાન શ્રીદેવેન્દ્રસૂરિજી ભાવચારિત્ર સિવાય તેને કેવળજ્ઞાન કે મોક્ષ હોતાં જ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તે જીર્ણોદ્ધાર કરનારની નથી. પરંતુ તેવી રીતે ભાવચારિત્રને ધારણ કરનારા તે જીર્ણોદ્ધાર દ્વારાએ પ્રસિદ્ધિ ન થાઓ અગર અન્યલિંગવાળા અને ગૃહિલિંગવાળાને અન્યલિંગ કે થાઓ, પરંતુ તે જીર્ણોદ્ધાર કરનારે જશ કે ગૃહિલિંગે તો મોક્ષ ત્યારે જ હોય કે ઉત્કૃષ્ટ ચારિત્રકીર્તિની ઇચ્છા રાખવી નહિ, પરંતુ ત્રિલોકનાથ ભાવનાથી થયેલા કેવળજ્ઞાન પછી કાચી બેઘડીનો કાળ

Loading...

Page Navigation
1 ... 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680