Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 651
________________ ___ श्री सिद्धचक्राय नमः .:લ-વાજ-મ: -: ઉદેશઃ૧ સમિતિના લાઈફ શ્રી નવપદોમય શ્રી મેમ્બરોને વિના મૂલ્ય તથા સિદ્ધચક્રની આરાધના અને ( ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક આયંબિલ વર્ધમાનતપની રૂા. ૨-૦-૦ ટપાલ ખર્ચ પ્રવૃત્તિ પોષવા સાથે સહિત આગમની મુખ્યતાવાળી ૩ છુટક નકલ કિં. ૦-૧-૬ . બી સ્થિતિ ; શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું કે દેશના અને શંકાનાં મિમિન છે દેશના -: લખો : શું સમાધાન (આદિ)નો શ્રી-સિ-સામ-સ પાક્ષિક-મુખપત્ર ફેલાવો કરવો. કાકા:ઇe કરવાના આઝાઝી ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. પુસ્તક (વર્ષ) ૭, અંક ૨૪ તંત્રી ૧૨, ઓક્ટોબર ૧૯૩૯, વિરસંવત ૨૪૬૫, વિ. ૧૯૯૫ પાનાચંદ રૂપચંદ ઝવેરી | ભાદરવા વદી અમાવાસ્યા Wasbalastasalalalalalala આગમોદ્ધારની 2 અમોઘદેશના CM (ગતાંક પાના નં. ૫૩૫થી ચાલુ) આવી શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન તે આત્મપરિણતિમતુ મોક્ષ જોઈએ છે? તો ઇચ્છા તો કરો !! જ્ઞાન ! આપણે જ્ઞાન તો અનંતી વખત પામ્યા, કલ્પવૃક્ષની પાસે જે પદાર્થનું ચિંતવન ભાવનાપૂર્વથી પણ વધારે જ્ઞાન આપણે અનંતી વખત કરો, તે પદાર્થ કલ્પવૃક્ષ જેમ પૂરો પાડે છે પામ્યા, પરંતુ પરિણતિમત્ જ્ઞાન ન આવ્યું. જગતના મા તેમ આ શાસન પાસે મનમાં માત્ર મનોરથના ચોક પૂરો-મોક્ષ મળે એટલો વિચાર કરો એટલે બસ તમામ સુખનાં સાધનો છોડવાલાયક છે. તેમજ તેનાથી છે. આ શાસન તે તમને મેળવી આપવા બંધાય છે. વિરતિ કરવા લાયક છે, તેવું શાસ્ત્રીય જ્ઞાન ઉપયોગમાં જેને મોક્ષની ઇચ્છા થાય તેને એક પુદ્ગલપરાવર્તમાં લેવાય તે પરિણતિમત્ જ્ઞાન! આવું જ્ઞાન થાય ત્યારે આ શાસન મોક્ષ મેળવી આપે છે. મોક્ષની ઇચ્છા બે માનવું કે હવે અર્ધ પુદગલપરાવર્તમાં મોક્ષ થાય. પ્રકારે છે. એક અને “પણ” અને “જ” વાળી; અને

Loading...

Page Navigation
1 ... 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680