Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(અપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર
પાપે એમ માનવાં જોઈએ. પણ કુદેવાદિને માનનાર પણ હોત, તો એ જ વ્યકિતઓની સામે તમે નજર પણ તેને સુદેવાદિ માનીને જ માને છે. કુદેવાદિ છે, કરત? નહિ જ ! એમણે કુટુંબ પરિવારને તજયાં, છતાં સુદેવાદિ માનીએ છીએ'-એમ કહેનાર કોઈ સંસાર છોડ્યો, અવિરતિ તથા કષાયોથી નિવૃત્તિ નથી. જો કે કુદેવાદિને માનનારો પણ મોક્ષબુદ્ધિથી
કરી છે. એ તમામને અંગે તમે જે આ કંઈ કરી તેમ હોય તો પગથિયાં ચડી ગયો છે, નીચે નથી.
રહ્યા છો, તે તો આટામાં લૂણ જેટલું છે. વિદ્યાર્થીને કેમકે જો કે માને છે કુદેવાદિને, પણ
ભણાવવા માટે શિક્ષકને રાખ્યો હોય. એ શિક્ષક સુદેવાદિપણાની બુદ્ધિ છે. મોક્ષ મેળવવા માટે
માટે જવા-આવવાનો ગાડીનો પ્રબંધ કર્યો હોય, સુદેવાદિને માનવાની જરૂર છે એટલું માનતો થયો એટલે એટલું તો ચડ્યો. શબ્દમાં બે મત નથી પણ
પોતાને ત્યાં જ તેની ભોજનાદિની વ્યવસ્થા કરી મતભેદ ત્યાં છે કે સુદેવાદિ ગણવા કોને ? હોય, મકાનની પણ સગવડ કરી આપવામાં આવી શ્રીજૈનદર્શન ફરમાવે છે કે જેણે અવિરતિ ટાળી હોય અને ઉપરથી પગાર તો જુદો ! આટલું છતાંય એ જ સુદેવ, એ જ સુગર અને અવિરતિ ટાળવી ઉપકારી કોણ? શિક્ષક જ ! પોતે આપેલા મકાન એ જ સુધર્મ. ત્રણની કસોટી આ! મિથ્યાત્વ તથા વગેરેનો બદલો તો તે વિદ્યાર્થી માગે, કે જે અવિરતિ ટાળ્યા પછી જ કષાયનો ક્ષય થાય અને છીછરા સ્વભાવનો હોય. સાચો વિદ્યાર્થી તો કહી પછી વીતરાગપણું આવે. કષાયના ક્ષય વગર સંભળાવે કે જેને મન વિદ્યાની કિંમત ન હોય; દેવત્વ ન હોય. આંખ, કાન, નાક, વગેરેથી તે જ શિક્ષકને ઉપકાર કર્યાનું માને એ જ રીતિએ સમાનતા છતાં, ગુરુના તમે ભક્ત શાથી? એમને જેઓ વિરતિને મોક્ષનું સાધન માને, વળી, એને ખોરાક તમે આપો છો, વસ્ત્રાપાત્ર તમે આપો લીધે મહાવ્રતનું મૂલ્ય આંકે, તેઓ તો મુનિરાજ છો, મકાન, દવા વગેરે માટે વૈદ્ય ડૉકટર,
* પ્રત્યે પોતે શા માટે ભક્તિ કરે છે તે બરાબર
ચી તમે આપો છો ભણવા-ગણવા માટે પુસ્તક
સમજે. મુનિમહારાજાની મહત્તા મહાવ્રતોને અંગે પંડિતાદિનો પ્રબંધ પણ તમે કરો છો, તો આમાં
જ છે. વિરતિમાં સુધર્મ છે. જેટલી જેટલી નિવૃત્તિ મુરબ્બી કોણ? ગુરુ કે તમે ? કેટલાકો આજે કહે છે ને કે-“સાધુઓને રોટલા દેનારા અમે છીએ, કરા તટેલ
3 કરો તેટલો-તેટલો લાભ ! રાત્રિભોજનનો, માટે અમારી કામની સેવા તેમણે બજાવવી કંદમૂલાદિભક્ષણનો ત્યાગ કરો, નવકારસી જોઈએ. અન્નપાનાદિ અમે આપીએ છીએ માટે. પોરસી ચોવિહાર આદિ નિયમો કરો તેટલો તમે પાલક ! શું પાલન અમે કરીએ અને સેવક લાભ ! અવિરતિનું ટાળવાપણું એ જ સુવાદિ પણ અમે થઈએ? ' પણ જો વિચારવામાં આવે તત્ત્વોના જ્ઞાનની જડ છે. અવિરતિ ટાળવી તે જ તો આ બધું તમે શાથી કરો છો? જો પાપસ્થાનની દેવગુરુધર્મની સાધનાનો હેતુ છે. નિવૃત્તિ ન કરી હોત, મહાવ્રતો ન અંગીકાર્યા
(અપૂર્ણ)