Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ક
પ૩૩
જ
(અપિલ : ૧૯૩૯)
સી સિસક એક કોડાકોડી સાગરોપમ સ્થિતિ બાકી રહે એમ બોલે કે “કરે તે ભોગવે !" પચ્ચકખાણ ન ત્યારે જ સમ્યકત્વ કેમ ? તે પહેલાં કેમ નહિ ? થાય ત્યાં સુધી પાપ ચાલુ છે આવું જે માને તે આનો ઉત્તર એ કે ખરો પલટો ખાવાનો સમય જ સમ્યગુદૃષ્ટિ જૈન ! તે જ સમ્યગુજ્ઞાની ! શંકા થશે કે એ છે. સમ્યગ્દષ્ટિ એટલે ખરા જૈન બનવાનું, પચ્ચક્ખાણ ન કરીએ તો ક્રિયા વગર પાપ શાથી? માર્ગે આવવાનું જે કહીએ છીએ તે આ સ્થળે છે. સમાધાનમાં જાણો કે જૂઠું બોલવું નથી છતાં, આ પલટો થયા પહેલાં તો, સુખ પ્રત્યે પ્રીતિ અને
કોર્ટમાં પ્રતિજ્ઞા લેવી પડે છે કે નહિ? જો પ્રતિજ્ઞા દ:ખ પ્રત્યે દ્વેષ હતો. પલટા બાદ એ બાહ્ય દુઃખ લેવાની ના કહે તો પ્રથમનો ચાલુ કેસ તો ઊભો પ્રત્યે પ્રીતિ અને સુખ પ્રત્યે દ્વેષ હોય છે. પલટા
રહે અને બીજો કેસ નવો ઊભો થાય. શાસ્ત્રની પહેલાં એ ભાવના હતી કે - “માલ મિલ્કત,
દષ્ટિએ દુનિયાદારીના પરિમિતજ્ઞાનવાળાએ કુટુંબકબીલો, આદિ સુખ આપનારાં સાધનો કેમ
પ્રતિજ્ઞા લેવાના ઘડેલા કાયદાને માનવો છે અને મળે' ! ઇષ્ટ વિષયોની પ્રાપ્તિના મનોરથો હતા. પલટા બાદ જગતમાંનાં સુખનાં સાધનોને છોડવા
* શ્રી સર્વજ્ઞ ભગવાનના કાયદાને નથી શું માનવો?
જેમ અહિ કાયદાને ન માનો તો સજા છે, તેમ યોગ્ય ગણે છે, એટલું જ નહિ, પણ “જ્યાં સુધી * છોડવામાં આવે નહિ ત્યાં સુધી, પોતાનો આત્મા શાસ્ત્રકૃત કાયદાના ઉલ્લંઘનમાં પણ મિથ્યાત્વનો કર્મથી ભારે થાય છે'—એમ માને છે; અવિરતિને કામ અને દુર્ગતિરૂપ સજા નિશ્ચિત છે. પચ્ચક્ખાણ કર્મબંધનું કારણ માને છે.
ન કરો અને પ્રસંગ આવે તો ક્રિયા લો લ્યો કે નહિ? અન્યમતવાળા કરે તે ભરે !” એમ બોલે છે. રાત્રિભોજનનો ત્યાગ ન કર્યો હોય અને જમવાનો પરંતુ જૈનદર્શનના તત્ત્વને જાણનારો સમ્યગુદૃષ્ટિ પ્રસંગ મળ્યો તો ? દરવાજો ખુલ્લો છે. જયારે આત્મા તો વિરમે તે બચે !” એમ માને અને બોલે નિયમ થઈ ગયો એટલે તો નક્કી છે કે છે. જો કરે તે ભોગવે એમ હોય તો એકેન્દ્રિયમાં પ્રસંગ પ્રાપ્ત થાય તોયે જમવાનું નથી તે નથી શું કર્યું કે રખડ્યા ? જૈનદર્શનની જ ! “પચ્ચકખાણ ન થાય ત્યાં સુધી પાપ દૃષ્ટિ લોકોત્તર છે. ત્યાં તો એમ માનવાનું છે કે લાગવાનું જ—એવી જૈનની તો માન્યતા હોય જ. જયાં સુધી વિરમીશ નહિ, ત્યાં સુધી કર્મ સુદેવાદિને કુદેવાદિ તરીકે તથા કુદેવાદિને બાંધ્યાં જ કરવાનો છે. પણ કર્મ નહિ કરવા સુદેવાદિ તરીકે માનવા તે મિથ્યાત્વ કહેવાય છે. માત્રથી બચી જવાનો નથી. જયાં સુધી પાપનાં પણ તેય જો નિયમરૂપે સમ્યક્ત્વ અંગીકાર ન પચ્ચક્ખાણ ન કરું ત્યાં સુધી પાપ નહિ આચરવા કરાય, મિથ્યાત્વથી ન વિરમાય, તો મિથ્યાત્વનું છતાં પાપથી બચવાનો નથી. પાપથી તો ત્યારે જ આપ હ
મા તા ત્યારે જ પાપ ઊભું જ છે. બચવાનો એક જ રસ્તો છે અને બચાય કે જયારે પચ્ચકખાણ લેવાય.” જેઓ 22 23
- તે એ કે પાપથી નિવૃત્તિ કરવી. જગતના તમામ અવિરતિથી કર્મબંધ ન માનતા હોય, તેઓ જ
સુખનાં સાધનોથી પાછા હઠવું એ એક જ