Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(ઓગષ્ટ ૧૯૩૯) શ્રી સિદ્ધચક
- ૧૩ પ્રસંગે સુખ પણ આપે તથા પ્રસંગે દુઃખ પણ માંથી અમુક અંશે નીકળે લા તથા સવશે આપે. આથી હંમેશને માટે ઇષ્ટ કે અનિષ્ટ એવો નીકળવાને સતત તનતોડ પ્રયત્નશીલ માને છે જગતમાં એક પણ પદાર્થ નથી. એક પણ પદાર્થ તથા તે મોહ જાળમાંથી કાઢનારને જ ધર્મ માને તરફ પ્રીતિ કરવા જેવી નથી, તેમજ ષ કરવા કે છે. જૈનદર્શનનો મુદ્રાલેખ એ છે કે, “જીતો અને કેળવવા જેવો નથી.
જીતાડો !” જેમ દયાની (અનુકંપાની) દષ્ટિએ સુખ દુઃખનું સાધન શું?
જીવો અને બીજાને જીવવા દ્યો” એ સિદ્ધાંત છે સાતા કે અસાતા આત્માએ પોતે જ બાંધેલી
તેમ ધાર્મિક દષ્ટિએ “જીતો અને જીતાડો” એવો છે. તેનો જ વિપાક પોતાને દરેક ક્ષણે ભોગવવો
આ દર્શનનો સર્વ શ્રેષ્ઠ મુદ્રાલેખ છે સુપ્રસિદ્ધ છે. પડે છે, પુદ્ગલમાં આપણને સુખ કે દુઃખ
જીતો કોને ? મિથ્યાત્વ, અવિરતિ, કષાય આપવાની તાકાત નથી. સુખ દુઃખનાં ખરાં સાધન તો સાતા અસાતા જ છે.
તથા યોગને જીતો ! તમે દેવ કોને માનો છો ? - રાગદ્વેષનું કારણ પરિણતિ છે. જો પરિણતિ મિથ્યાત્વાદિને જીતનારને ! સર્વથા જીતનારને ! શુદ્ધ હોય તો દુઃખ આવેથી પોતાને તે સંયોગ ગુરૂ? અમુક અંશે જીતનાર તથા સર્વાશે જીતવા નિર્જરારૂપ છે એમ માને અને વિચારે કે નિર્જરામાં પ્રયત્નશીલને ! તથા ધર્મ ? મિથ્યાત્વાદિ આવી મદદ અણધારી-કયાંથી મળશે? જીતાડનારને !
સમ્યગુદષ્ટિ આત્મા પોતાને સુખ દુઃખથી જૈનેતરો પરમેશ્વરને શા માટે માને છે? ભિન્નજ માને. ઘડો ઘટાકાશ કે મઠાકાશ રૂપે નથી, ઇતરદર્શનકારોને પરમેશ્વરને જીતાડનાર તેમ આત્માનો સ્વભાવ સુખ દુઃખમય નથી, પણ તરીકે નથી માનવો, પરંતુ દલ્લો આપનાર તરીકે ચેતનાવાલો અને ચિદાનંદમય છે, પણ એવું માને માનવો છે. અર્થાતુ ધન, માલ, મિલ્કત, સ્ત્રી, કોણ? આત્મપરિણતિમતું જ્ઞાનવાળો જ એમ પત્રાદિકુંટુંબ કબીલો વગેરે વગેરે આપે તે માની શકે.
પરમેશ્વર એમ માનવું છે. જીતનાર, જીતાડનાર જૈનદર્શનનો મુદ્રાલેખ!
' તરીકે પરમેશ્વરને માને તો પરમેશ્વરની લીલા ટકી અન્ય દર્શનકારો તપ, જપ, શૌચ, સંયમ,
શકે નહિ. એ જ રીતે પછી ગુરૂપણ ત્યાગી માનવા નિયમ વગેરે માને છે તેથી શું જેવા જૈન તેવા ઇતરો છે એમ મનાય ? શબ્દથી તેઓ
પડે. જેમ જૈનદર્શનમાં પંચમહાવ્રત ધારી ત્યાગીઓ ભલે તે બધું માને, પણ વર્તનથી તેઓ માનવા ગુરે મનાય છે; પરંતુ જંતર, મંતર, દોરાધાગા તૈયાર નથી. કેમકે તેમ માને તો પગ તળે કરવા કરાવવાવાળા ગુરૂ મનાય નહિ. રેલો આવે છે ! કેમકે જૈનો ઈશ્વરને મોહ ઇશ્વરની ખોટી ખોળાધરી આપવી છે માટે જાળમાંથી નીકળેલા માને છે, ગુરૂને પણ જાળ- બ્રાહ્મણોને એમ માન્યા મનાવ્યા સિવાય છૂટકો