Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 625
________________ E રિસે | (અપ્રિલ ૧૯૩૯) શ્રી સિદ્ધચક્ર સુયગડાંગજીમાં જણાવવામાં આવ્યું છે કે કર્મનાં તેઓ નથી જોઈ શકતા. એ ભેદ કળાવો જોઈએ. બંધનોને શું જાણવા માત્રથી તોડાય?, નહિ જ! વિષયપ્રતિભાસ જ્ઞાન અર્થાત્ માત્ર જ્ઞાન (કેવળ તાત્પર્ય કે જ્ઞાનને (જાણવાપણાને)સ્વયં ઉપયોગી જાણવાપણું) મિથ્યાદષ્ટિઓમાં પણ છે. આપણે ગણવામાં આવ્યું નથી. જ્ઞાન એ કર્મબંધનને તો એકેન્દ્રિય વગેરેમાં પણ જ્ઞાન માનીએ છીએ. તોડવાના સાધન તરીકે ઉપયોગી છે. જ્ઞાનથી હેય જીવમાત્રને અક્ષરનો અનંતમો ભાગ ઉઘાડો છે ને? તથા ઉપાદેય ય થઈ શકે છે, પણ જ્ઞાનની નિગોદિયા પણ જ્ઞાનમાંથી બાતલ નથી. રસ, સાર્થકતા-સફલતા ત્યારે જ છે કે જો જાણીને હેયને શબ્દ, રૂપ, સ્પર્શ અને ગંધના જ્ઞાનવાળા છતાં તે છાંડી શકીએ, તથા ઉપાદેયને આદરી શકીએ. જાણનારાઓની હાલત કઈ? કેદી જેવી જ ને ! પાપથી નિવૃત્ત થવું એ જ જ્ઞાનનું ફળ છે. જ્ઞાન કેદીની જેલ (કારાગૃહ) અને ભાગ્યવંતના મહેલ હોવા છતાંય, જો પાપથી નિવૃત્તિ ન થાય તો તે વચ્ચે ફરક ક્યો? જેમ જેલ પણ ઇંટ, ચૂનો તથા જ્ઞાન નિષ્ફળ છે. જગતના વ્યવહારમાં પણ જોઈએ લાકડાથી બનેલી છે, તેમ મહેલ પણ તેનાથી જ છીએ કે ચાલતી વખતે માર્ગમાં કાંટો વગેરે છે કે નહિ. બનેલો છે. પણ જગતનો વ્યવહાર ચારે બાજુથી એ જોઈને ચાલવામાં આવે છે. કાંટો જોવામાં આવે કપાઈ જાય તે જેલ; જેલવાસીને માત્ર દીવાલોની છતાંયે કાંટા ઉપર પગ મુકાય, કાંટો ભોંકાય, તો જોવાનું વચ્ચે જ દમ વચ્ચે જ દેખવાનું હોય અને જગતને જોવા ફળ શું? આશ્રવ સંવર, નિર્જરાદિ તત્વો આપણે માટે ચારે બાજુ બારી-બારણાં રહે, દૃષ્ટિ જ્યાંથી જાણીએ ખરા, પણ આશ્રવને રોકીએ નહિ તથા સંવ દૂર ફેકી શકાય તે મહેલ, એમ ઘર કે મકાન અને નિર્જરા માટે પ્રવત્ત થઈએ નહિ તો તે તવો જે કહો તે. એ જ રીતિએ નાસ્તિકપણામાં. જ્ઞાન ફળે શી રીતે? મિથ્યાદષ્ટિપણામાં, અને લૌકિક નજરમાં માત્ર આત્માને અંગે વિચાર કરવા સમય છે? વર્તમાનનો જ વિચાર છે. ભૂત તથા ભવિષ્યના અવકાશ કયારેય છે? જન્મને અંગે વિચારણા નથી. પુનર્જન્મ માનવામાત્ર જાણવું એ તો વિષયપ્રતિભાસ જ્ઞાન પૂર્વક પૂર્વભવમાં પોતે હતો ? અર્થાત્ ક્યાંથી છે. એ તો સમ્યગ્ગદષ્ટિ અને મિથ્યાદષ્ટિ બધાને આવ્યો ? વર્તમાન શુભાશુભ પરિસ્થિતિ શાથી છે? તથા હવે કયાં જઈશ? એ ખ્યાલ ત્યાં નથી. છે. હીરો અને કાચ, અગર સોનું અને પિત્તળ વગેરેને શું નાનાં બચ્ચાંઓ પણ જોતા નથી માત્ર ચાલુભવની જન્મ-મરણની ભીંત વચ્ચે જ નજર ફર્યા કરે છે. આ ભવની ફીકર માત્ર ચાલુ એમ ? જુએ તો છે; પણ મારા પદાર્થ રૂપે હોય છે. ઘડપણમાં શું થશે એ ચિંતા ચાલુ હોઈ હીરાને હીરારૂપે અને કાચને કાચરૂપે, કે ધનસંચય તથા સંરક્ષણના કંઈ પાસા ખેલાય છે. સોનાને સોનારૂપે તથા પિત્તળને પિત્તળના રૂપે ધન, માલમિલ્કત, હાટ-હવેલીના બચાવની-વીમો

Loading...

Page Navigation
1 ... 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680