Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
:
:::
::
:::
:::::
:
(અપ્રિલ ૧૯૩૯) એમ છે તો એ બીજાનો ક્યાંથી બચાવ તો હાથ પકડી રાખે અને સમજાવટની કરવાનો ! કર્મનો હલ્લો ન નિવારાય-ન સુફિયાણી સલાહ આપે તે શા કામની? એ તો નિવારી શકાય તેવો છે. લેણદારનો, શગુનો, પેલો મારનારો જે મવાલી છે તેનો મળતિયો જાલ્મીનો, અન્ય રાજ્યનો જે હલ્લો હોય આ જ ગણાય ! મારનારને રોકે તો જ તે બીજાના બધા હલ્લા રોકી શકાય, પણ પાપનો હલ્લો ,
- હાથને રોકી શકે. પાપના હલ્લાને રોકવા જીવે રોકી શકવા કોઈ સમર્થ નથી. વાસુદેવ તથા
પોતે જ કટિબદ્ધ થવું જોઈએ, કેમકે પારકા છ ખંડના માલિક ચક્રવર્તી પણ જો ત્યાં અસમર્થ છે, તો પછી માંડલિક રાજા વગેરેનું પાપના હલ્લાને યાવત્ શ્રીતીર્થંકરદેવ પણ ગજું શું ! સ્વર્ગલોકના અધિપતિ ઇંદ્રમહારાજા
રોકી શકતા નથી, તો બીજાની શી વાત ! પણ એ હલ્લો રોકવા સામર્થ્ય ધરાવતા નથી. વાયદી તો સટીડિયાને હોય ! સટોડિયો સામાન્ય વ્યવહારમાં પણ કહેવત છે કે પારકી એટલે વાયદે વ્યાપાર કરનારો !! આશ સદા નિરાશ'. તો જ્યારે કર્મના હલ્લાથી જે દિવસે પાપનો હલ્લો વારવાની, એને કોઈ બચાવી શકે તેમ નથી ત્યારે, તે હલ્લાથી રોકવાની, એનો સામનો કરવાની બુદ્ધિ ઉત્પન્ન બચવા અને તે હલ્લાને રોકવા જાતે પોતે જ થાય-તે દિવસે,–તે પુણ્યમયી પળે તેનો અમલ તૈયાર થવાનું રહ્યું ને !
કરજો, વાત વાયદે ન નાંખતા ! જે મ કર્મના હલ્લાથી બચવા પ્રયત્ન કરનારને જૈનદર્શનમાં વૈરાગ્ય થાય તે જ ક્ષણે, દીક્ષા રોકવાનો કોઈનો હક નથી, યાવત્ રાજયને લેવાનું ફરમાન છે,-વિધાન છે તેમ ઇતરમાં પણ હક નથી. જે હલ્લાથી પોતે બચાવી શકે
પણ તે જ વખતે સન્યસ્ત લેવાનું ફરમાન છે. નહિ, ત્યાં બચવાને જાતે પ્રયત્ન કરનારને તો
પળનો ભરૂસો કોને છે ? પળના જીવનનો પ્રોત્સાહન જ હોય. સહાય હોય કે રુકાવટ હોય? ધાડપાડુઓથી પ્રજાને બચાવવાનો જે
વીમો ઉતારવાનું સાહસ ખેડનાર તો હજીએ રાજા પ્રબંધ કરી શકે તે જ રાજા પ્રજાને એમ
છે એમ મળે છે (એય જીવન તો વધારી ન શકે. પણ
થ. કહી શકે કે કોઈએ હથિયારથી પણ ધાડપાડની વીમો ખેડે છે), પણ તે ઉચ્ચભાવનાનું જીવન સામે થવું નહિ, પણ જે એવો પ્રબંધ કરી ટકશે એની કાંઈ ખાટકી દેનાર ? સાપને શકે નહિ તેવો હોય તેને તેવો નિષેધ કરવાનો સાણસામાં પકડ્યા પછી ઢીલો મૂકો તો, શી પણ અધિકાર નથી. આટલું છતાં જો એવો દશા ? તે બમણાબળથી ડંખ દેવા દોડશે. એ નિષેધ થાય તો, તે રાજા ધાડપાડુઓમાં જ રીતે વૈરાગ્યવખતે વાયદો કર્યો તો,મોહરૂપી સામેલ છે એવું પ્રજા જરૂર ગણે ! એક માણસ કાળો નાગ કે જે વૈરાગ્યરૂપી સાણસામાંથી છૂટ્યો બીજાને મારતો હોય, તેમાં મારનારથી તે ખુબ ખુબ હેરાન પરેશાન કરશે. શ્રેયાંતિ અટકાવી શકે તેવી વ્યક્તિ વચ્ચે પડે, તો તો દુખિનિ હિતકર પ્રવૃત્તિ તો વૃત્તિની સાથે જ વ્યાજબી; પણ જો તે વ્યક્તિ માર ખાનારના હોય; ત્યાં વળી ઢીલ કેવી ! બાહુબલીજીને વધા