Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 587
________________ (ઓગષ્ટ ૧૯૩૯) એ શ્રી સિદ્ધચક્ર भो वयस्स ! णिच्छिदं छलिदोऽसि एदेहिं पासंडिपिसाएहिं । जदो नाविक स्वसि रज्ज, न संभावेसि अवरोहं, न बहु मन्नसि संगीदरसं । अधवा मह ज्जेव इक्कस्स अपुन्नोदएण ईदिसो तं जादोऽसि । जदो जप्पभुदि तस्स सेयंबरथुत्तस्स दंसणं संवुतं तप्पभुदि नीसाए न भुंजसि, दिवावि अणिद्धमधुरमदिवंतवेलं अबहुवंजणं इदरुब्ब जंवातंवा जेमसि । ता सच्चमेदं 'वरस्स खलु भोयणे जन्नजत्ताए पंसु' त्ति । હે મિત્ર! નક્કી તું આવા પાખંડિપિશાચો વડે ઠગાયો છે. જેથી તું રાજયને દેખતો નથી, અંતઃપુરને સંભાળતો નથી અને સંગીતના રસને બહુમાનતો નથી. અથવા મારા જ એક અપુણ્યોદયથી તું આવી રીતનો થયેલો છે. જેથી જ્યારથી લઈને તે શ્વેતામ્બર ધૂર્તનું દર્શન થયું ત્યારથી લઈને રાત્રીએ તું ખાતો નથી. દિવસે પણ સ્નિગ્ધ અને મધુરતાએ રહિત એવું અને અતિક્રાંતવેલાએ બહુ શાકથી રહિત, હલકા મનુષ્યની માફક જેમતેમ તું જમે છે. તેથી સત્ય છે કે વરરાજાને નિશે ભોજનમાં જાનની યાત્રામાં ધૂલ હોય. ઉપર જણાવેલા (૪)વાક્યથી સ્પષ્ટ માલમ પડશે કે મહારાજા કુમારપાલ એકલા જૈન જ નહિ, પરંતુ પરમર્જન થયેલા હતા, કે જેથી તેઓ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજાના વચનમાં લીન રહેતા હતા અને તેથી રાજય, ભોજન અને નાનામાં તેમજ સંગીતમાં પણ મુદલ આસક્તિ, રહી નહોતી તેમજ રાત્રિભોજનનો ત્યાગ સર્વથા કર્યો હતો. किं राज्येन गुरोरुपास्तिरनिशं चेल्लभ्यते निर्भरा ? किं शुद्धान्तपुरन्ध्रिमितिवधूसङ्गो यदि प्राप्यते ?। किं सङ्गीतरसेन चेज्जिनवचःपीयूषमापीयते; मोहादबूहि यथातथा मम पुनर्ली ने मनो દળિ છે જો ગુરૂમહારાજની સેવા નિરંતર અત્યંત પ્રાપ્ત થાય તો પછી રાજયથી શું? જો ધીરજરૂપ સ્ત્રીનો ખોળો પ્રાપ્ત થાય તો પછી અંતઃપુરની સ્ત્રીઓએ શું? જો જીનવચનરૂપ અમૃતનું પાન કરાય તો સંગીતરસે કરીને શું? અજ્ઞાનથી તું જેમ તેમ બોલ પણ ફરી ફરીથી મારું મન બ્રહ્મમાં જ લીન થયું છે. આ શ્લોકથી જણાશે કે કુમારપાલ મહારાજને ગુરૂમહારાજની સેવા ધીરજ જિનવચન અને મોક્ષ ઉપર કેટલી બધી શ્રદ્ધા છે. ? प्रतीहार:- भोः । ; संप्रति परमाहतो देवो नाभिनन्दति भवादृशां दर्शनम् । અરે હાલ પરમાઈત મહારાજા કુમારપાલ તમારા જેવાના દર્શનને ઇચ્છતા નથી. ૧૨૪૧ માં બનેલા આ મોહપરાજય નાટકમાં ઉપર જણાવેલા પ્રતિહારના વચનમાં મહારાજા કુમારપાલનું જે પરમાહિતપણું જણાવવામાં આવ્યું છે તે સ્પષ્ટ કરે છે કે મહારાજા કુમારપાલ યાજજીવન પરમાર્ણત બિરૂદથી અલંકૃત હતા. - (૩૫) જનરેં યોનાવિયુ જૂથ: I હે રાજર્ષિ ! યોગ વડે તું વિયોગ વિનાનો થા. અહિ યોગીરાજ રાજર્ષિ શબ્દનું સંબોધન વાપરે છે. તે પ્રથમ રાજર્ષિપણે

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680