Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઉષે . . . . . શ્રી સિદ્ધચક ( મે: ૧૯૩૯) (પાના ૩૬૦નું ચાલુ)
જાગલિયાપણામાં નહિ આવેલા જીવોને દ(ઉ) છે. શું આત્મભાવમાં ધૈર્ય થાય તેનું નામ ભારે કર્મીપણું હોવાનું સહેજે સંભવિત ક્રિયા ગણવી? જો તેનું નામ ક્રિયા હોય તો,
ગણાય, છતાં તેવા જીવો વ્યવહારચારિત્રને ચૌદમે ગુણઠાણે વર્તતા જીવો આત્મભાવમાં
મોક્ષનું કારણ ન માને તો ગાયના શકુનનું સ્થિરતાવાળા છે, તો તે શું સક્રિય અને સયોગી ફળ ગધેડો લેવા ગયો એમ કહેવું પડે. છે? એટલે કહેવું જોઈએ કે દયા આદિકની ૯() મરુદેવામાતા પણ જિનેશ્વર ભગવાનની પ્રવૃત્તિરૂપ ક્રિયા ઉઠાવવાને માટે આત્મભાવની સામા ગયા એ પણ ક્રિયા જ ગણાય. સ્થિરતાને ખોટી રીતે ક્રિયા શબ્દ લાગુ કરવામાં ૯(ઈ) મરુદેવામાતાને જે કેવળજ્ઞાન થયું છે તે આવેલો છે.
ભગવાનની સમવસરણાદિ ઋદ્ધિના વિચારને પ્રશ્ન-૯ ભરત મહારાજા કે મરુદેવી માતા આત્માની અંગે જ થયેલું છે એ જાણનારો મનુષ્ય
સ્થિરતામાં જ સંપૂર્ણદશાને પ્રાપ્ત પામ્યાં છે. તો વ્યવહારને અનંત વખત કેમ લોપી શકે?
વ્યવહારચારિત્ર મોક્ષનું કારણ નથી. ૯ (ઉ) મરુદેવામાતાને સર્વવિરતિરૂપ વ્યવહારસમાધાન-૯(અ) ભરત મહારાજાએ પૂર્વભવમાં ચારિત્ર નથી આવ્યું છતાં ભાવથી મોક્ષે ગયા
પૂર્વવર્ષો સુધી ચારિત્રની આરાધના કરી છે અને છે એ બનાવ આશ્ચર્યરૂપ છે, એ વસ્ત જબરજસ્ત તપસ્યા કરી છે. ભારતમહારાજના શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ પંચવસ્તુમાં ભવમાં પણ વીંટી વગેરે નો ત્યાગ કરવાદ્વારાએ સ્પષ્ટપણે જણાવે છે તો તેવા આશ્ચર્યને જ ભાવના વધી છે અને કેવળજ્ઞાન પામ્યા છે. આગળ કરી વ્યવહારચારિત્ર મોક્ષનું કારણ વળી પછી પણ, સાધુપણું લીધેલું જ છે એટલે નથી એમ ગણનાર કે માનનાર શાસ્ત્ર કે જ્યારે કેવળજ્ઞાન વ્યવહાર પામ્યા પછી પણ
શાસનને માનતો નથી એ ચોક્કસ છે. ચારિત્રનો વ્યવહાર આદરવાની જરૂર રહે, તો પ્રશ્ન-૧૦ સભ્યત્વ પ્રાપ્ત થયા પછી જે આરંભ, પછી સંસાર દાવાનળમાં બળતા જીવોને તેની પરિગ્રહ લેવાય છે તેમાં જેટલા જડ પદાર્થ છે જરૂર રહે તેમાં તો આશ્ચર્ય જ શું?
તે જડપદાર્થમાં પરિણમનભાવ જેવા (આ) મરુદેવા માતા અનાદિ વનસ્પતિમાંથી સ્વરૂપે થવાના હોય તેવા સ્વરૂપે બનાવવાનો આવેલાં હતાં એટલે તેઓને પૂર્વભવનાં ચીકણાં
ચૈતન્ય આત્માનો ભાવ આપોઆપ થઈ અને દીર્ઘકાળનાં લાંબાં કમ ન હોય તે
જાય, તેથી સમ્યકત્વી તેવી પ્રકૃતિમાં સ્વાભાવિક છે, પરંતુ એવા અનાદિ જોડાતો હોવાથી પોતાને દોષ લાગતો જ નથી. વનસ્પતિમાંથી એકદમ મનુષ્યપણામાં કે દાખલા તરીકે-સમ્યત્વીને મકાન બનાવવું