Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| ઉછે. . . . . . . . . . શ્રી સિદ્ધચક
( મે ૧૯૩૯) જતી હોત તો “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ” ૪(ઈ) મહાવીર ભગવાન વગેરે જિનેશ્વરોએ “વઠ્ઠUTUો સાદૂ “સુર્ય મં સન્ન આચારાંગ આદિમાં જણાવેલી દેશનાઓમાં સે' તિવ્રુષિ સમાસોને નોવો” એ
પચીસ ભાવનાવાળાં પાંચ મહાવ્રતો હોય છે વગેરે વાક્યો નિરર્થક જ થઈ જાત.
અને તેથી હિંસાની માન્યતા અને દેશના પ્રશ્ન-૪ કોઈએ કોઈનું ખૂન કર્યું કે પરિતાપ કર્યો મિથ્યાત્વીને હોય એમ ગણનારો ભગવાન
અગર તો પોતે કોઈને માર્યો કે બચાવ્યો, જિનેશ્વરની ભયંકરમાં ભયંકર આશાતના તેવી માન્યતા હોવી કે વાણી બોલવી તે કરનારો થાય છે. મિથ્યાત્વીની શ્રદ્ધા અને સમ્યક્ત્વી કોઈને ખૂન થયાનું કે બચાવ્યાનું માનતો જ નથી.
તો જ નથી ૪(૪) હિંસા વસ્તુ જ ન હોય તો અણુવ્રતો અને
મહાવ્રતો રહેતાં જ નથી, અને તેથી સમાધાન-૪ હિંસાને પાપનું સ્થાન ન માને અગર દેશવિરતિ અને સર્વવિરતિનાં ગુણઠાણાં વિરમણને સંવરનું સ્થાન ન માને તે કોઈ
લોપવાનું પ્રાયશ્ચિત્ત તેવાઓને લાગે છે. પણ અંશે સમકિતી છે તેમ ગણાય જ નહિ.
૪(7) પ્રાણાતિપાત વગેરેને ન માનનારો મનુષ્ય ૪(આ) બાર પ્રકારની અવિરતિમાં છકાયના વધને અવિરતિ તરીકે ગણવામાં આવે છે,
શાસ્ત્રોમાં પ્રાણાતિપાત વગેરેથી જીવોનું માટે વધ આદિને નહિ માનનારો કે વધ
ભારેપણું થવાનું જે કહ્યું છે તેને ન માનનાર આદિથી થતા પાપકર્મને નહિ માનનારો થઈ મિથ્યાત્વ ગુણઠાણાવાળો થાય તેમાં પોતાને જૈન કહેવડાવવા લાયક જ નથી, આશ્ચર્ય નથી. તો પછી સમકિતી તો હોઈ જ ક્યાંથી શકે?
૪(એ) જો ઉપદ્રવ અને પીડા જીવોને થતી જ ૪(ઇ) કેવળી મહારાજના ચિન્હો જણાવતાં નથી, તો પછી આરંભિકી અને પરિતાપનિકી
શ્રીઠાણાંગજી સૂત્ર અને શ્રી ભગવતીજી ક્રિયા જ જગતમાં નથી એમ માનવું જોઈએ સૂત્રમાં પ્રાણીના પ્રાણોનો અતિપાત અને
અને તેમ માનનારો મિથ્યાત્વી સિવાય બીજો. અનતિપાત જણાવવામાં આવેલા છે, માટે
ન જ હોય. પ્રાણોનો અતિપાત જ થતો નથી તેવું માનનારો સર્વશને નહિ માનવામાં જ ૪(એ) જૈનનાં સામાન્ય બાળકો પણ જે સૂત્ર જાણે પર્યવસિત થશે.
છે એવા ઇરિયાવહિના સૂત્રમાં પણ એકૅન્દ્રિય વગેરેના અભિઘાતાદિથી પાપ થવાનું સ્પષ્ટ