Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(
મે : ૧૯૩૯
શ્રી કિાક
ઓળખી લો, કોતરી લો કે મનમાં પૂરેલા મોતીના ા
જ્ઞાન એ સાધ્ય કે સાધન?
એ શાસ્થ ગાધન ? ચોક પણ પૂરવામાં જ જૈનશાસનની મહત્તા છે.
મનમાં નક્કી કરો કે “મોક્ષ જ જોઈએ છે. કેટલાક પદાર્થો સાધન તરીકે હોય છે એટલે જૈનશાસન તમને મોક્ષ મેળવી આપવા જ્યારે કેટલાક સાધ્ય તરીકે હોય છે. બંધાય છે. મુદત માટે જેવી હુંડી ! જેમ હુંડી દર્શની શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીકે મુદતી ! તે વાત જુદી ! પણ નાણાં સાચાં ! તે શ્વરજી મહારાજા ભવ્યોના ઉપકારને માટે અષ્ટક મળવાનાં જ!
પ્રકરણમાં જ્ઞાનાષ્ટકમાં આગળ એ સૂચવી ગયા કે આવા ચોક પૂરનારનું હદય કેવું હોય? લૌકિકમાં, નાસ્તિકોમાં, આસ્તિકોમાં વાવતુ
રંગભૂમિ પર નાટકીઓ પાર્ટ ભલે શ્રીજૈનદર્શનમાં જ્ઞાનને અગ્રપદ આપ્યા વિના ચાલ્યું મહારાણાનો ભજવે, રંગભૂમિ પર જય- નથી. પરંતુ જ્ઞાન એ જ્ઞાન માટે કે અન્ય કશા માટે? પરાજયના બધાય સ્વાંગ ભજવી બતાવે, ત્યાં એનું જગતમાં કેટલાક પદાર્થો સાધન તરીકે લેવાના હોય રાજય જાય, બધુંય લુંટાય, પણ એના હૃદયમાં કાંઈ છે, જયારે કેટલાક પદાર્થો સાધ્ય તરીકે લેવાના હોય ન થાય? કારણ કે એ જાણે છે કે પોતે તો અમુક છે. જેમ ધન, માલમિલકત, કુટુંબ કબીલો, આરોગ્ય પગારનો એક નટ છે. પણ ત્યાં જ કોઈ આવીને વગેરે સુખ, આબરૂ વગેરે માટે છે. એ બધા સ્વયં કહે કે તારા રૂપિયા દસ ચોરાયા તો ! નાટકમાં સાધ્ય નથી, જ્યારે સુખ સ્વયં સાધ્ય છે; કેમકે સુખ રાજય જતાં એક ડહકું નહોતું આવતું તેને દસ સુખ માટે છે. સુખ બીજા કશાનું સાધન નથી. ધન, રૂપિયા જવાની ખબરમાં તરત ડહકાં કેમ આવે છે મિલકત, કુટુંબ વગેરે સુખનાં સાધન તરીકે છે. ! કેમકે ત્યાં સ્વ-પરના કે સત્ય અને નકલી ભેદનું આક્રમણ કરવા કે આક્રમણને નિવારવા માટે જ્ઞાન છે. •
લશ્કર એ સાધન છે. લશ્કર રાખતાં પહેલાં જરૂર એ રીતે સમ્યગુદૃષ્ટિની સ્થિતિ કઈ હોય ! તપાસવું પડે કે આમાં આક્રમણ કરવાની યોગ્યતા સમ્યગ્રષ્ટિ એટલે પાંજરે પડેલો સિંહ ! એ તો છે કે આક્રમણ નિવારવાની? કેમકે લશ્કર એ છૂટવાની તક શોધે ! બારી શોધતો જ રહે ! પીંજરા સાધન છે. અનિષ્ટ નિવારણ કરવા ઇષ્ટ સાધવા પાસે નીકળ્યા પછી તો કુકડા-કુતરાદિ ક્ષુદ્ર જે કાંઈ કરવું પડે તે સાધન છે. સ્વયં સાધ્ય નથી. પ્રાણીઓ ઊભા રહે, પણ સિંહ તો જરા બારણું મૂર્ખતાને સારી કોણ કહેશે ? કોઈ જ નહિ ! ખુલ્લું દેખે કે ફાળ મારી નાસે જનાસે! તે સમકિતી મૂર્ખતાને સારી કહેવી એ જ મોટી મૂર્ખતા ! સંસારને નાટકભૂમિ માને.
- અજ્ઞાનને નિરર્થક ગણવામાં એટલા જ માટે આવ્યું