Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઉ૬૨
શ્રી સિદ્ધચક
( મે : ૧૯૩૯ ) આ મુહપત્તિ ઊજળી છે, આ દંડો સુંદર છે, શંકા-અધુતિયુક્તિના પાઠમાં “સંપાતિમ એવા વગેરે ઉપકરણોનો મોહ થાય એટલે લક્ષ્યથી પતન જે મચ્છરાદિ પડવાવાળા જીવ તથા રજરેણુના થાય છે.
પ્રમાર્જન માટે મુહપત્તિ' એમ જણાવ્યું ત્યારે મુહપત્તિ શાને માટે?
“બોલવા માટે અગર વાયુકાયની રક્ષા માટે એમ મુહપત્તિ રાખવાનો હેતુ તો કોઈ વાયુકાય કેમ ન જણાવ્યું? વગેરેનોયે જીવ ન મરે એ જ ને !
સમાધાન-પ્રમાર્જન અગર નિવારણ શંકા-ભાષાવર્ગણાના પુદ્ગલો ચલસ્પર્શી છે. સંપાતિમનું અને રજરેણુનું છે. હવે સમજવા જેવું તથા વાયુકાયના પુદ્ગલો આઠસ્પર્શી છે. તો ચલસ્પર્શી એ છે કે દીક્ષિત થયેલાને પણ વાયુ તથા ભાષાના મુદ્દગલો આઠ સ્પર્શી વાયુકાયને મુહપત્તિ
..._ અગ્નિકાયનું સચેતનપણું શ્રદ્ધામાં આવવું મુશ્કેલ ન રાખે તોયે મારી શકે તેમ નથી, તો પછી મુહપત્તિ
છે, તો પછી બીજા મતવાળાને તો ઠસાવાય જ શી
રીતે ? અને ઠસાવાય નહિ ત્યાં સુધી કહેવાય શી રાખવાનું એ પ્રયોજન સિદ્ધ થતું નથી.
રીતે? તો તો પછી વિનાયક રચતાં આગળની સૂંઢ સમાધાન-દશવૈકાલિકમાં નિા લખે
પાછળ જોડતાં વાનર બને એવો પ્રસંગ પ્રાપ્ત થાયને ! છે એટલે કે ફૂંક ન દેવા ફરમાવે છે. તે શાથી?
એટલે એમ કહેવા જતાં તો વાયુકાયનું સચેતનપણું શંકાકાર-ફૂંકમાં તો વાયરો નીકળે છે ને!
સાબિત કરવું પડે તેમજ આગળ વધીને મુહપત્તિથી સમાધાન-તો પછી ભાષાના પુદ્ગલો બહાર એ વિરાધનાથી બચાય એ બધુંય સાબિત કરવું પડે પડે છે ત્યારેય વાયરો ક્યાં નથી નીકળતો? એ વખતે મારી
- આથી અહી ક્રમ માટે પ્રશ્ન થશે કે આચારાંગમાં મુહપત્તિને શું ચઉસ્પર્શી ભાષાનાં પુદ્ગલોને હલાવે અગ્નિ અને વાયુથી પહેલા ત્રણ વનસ્પતિનો ક્રમ છે? નહિબોલવા સાથે નીકળેલો વાયુ જ તેને રાખ્યો ત્યારે પૃથ્વી, અપ, તેઉવાઉ વનસ્પતિ-ત્રસ હલાવે છે. જો આ રીતે ન માનીએ તો “ઉઘાડે મુખે એવો ક્રમ કેમ ન રાખ્યો? અહીં એ સમાધાન છે કે આ બોલ્યા” એવો અધિકાર અતિચાર આદિમાં છે તેને સંયોજના છે કોના માટે ! પ્રાચીનકાળમાં શસ્ત્ર સ્થાન જ કેમ હોય? એમ ઉઘાડે મુખે બોલ્યા તેને પરીક્ષાનું પહેલું અધ્યયન ભણ્યા પછી માટે વાયુકાયમાં “મિચ્છામિ દુક્કડ' શા માટે ? વડી દીક્ષા થતી હતી. જેમાં માતા ધાવણા બાળકને ડાળીએ વળગે તથા મૂળને ન વળગે એવા કુતર્કવાદી પોષે, તેનાથી મોટાને પાસે બેસાડી રોટલીના ટુકડા માટે તો કહેવું પડે કે શાસ્ત્રને ‘આકાર વગરનું વગેરે કરી આપી ખવરાવીને પોષે, તેથી મોટાને બનાવે છે અર્થાત્ શસ્ત્ર બનાવે છે.
પીરસે ખરી. એથી મોટો છોકરો ખાય પોતે