Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
મે : ૧૯૩૯
થી સિદ્ધચક
.
વપરાયેલ ભક્તિમાન શબ્દની સાર્થકતા કહે છે. પ્રકારની શક્તિ ન ધરાવતા હોય તેવા શ્રાવકો પોતાના પ્રભુ સમીપ ગીતગાન કેવી રીતનું હોય? ઘરે સામાયિકને અંગીકાર કરે અને પછી જો તેને કોઈનું
આવી રીતે ચંદરવા અને પુષ્પગૃહ દ્વારા ભક્તિ દેવું ન હોય, અગર કોઈની સાથે ઝગડો ન હોય, તો કર્યા પછી ગાયન કરવાને માટે કહે છે કે મોહને ઉત્તમ સાધુની માફક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના જીતનારા એવા જિનેશ્વર મહારાજાઓના ગુણના ઉપયોગવાળો રહીને ભગવાન જિનેશ્વર મહારાજના સમુદાયને ગંભીર અર્થવાળા શબ્દોથી ગવાય, તથા મંદિરે જાય. તે ઋદ્ધિરહિત શ્રાવકને પણ તે જિનેશ્વર ત્રિસ્થાનશુદ્ધ (શિર, છાતી અને કંઠ એટલે એ ત્રણે મહારાજના મંદિરમાં ભાવપૂજાને અનુસરતો
શ્લેષ્મરહિત હોય અને તેથી જે ગવાય, અથવા નૈધિકાત્રિક વગેરેનું અનુષ્ઠાન જે ચૈત્યવન્દનભાષ્યમાં સાનુનાસિક વગેરે ન થાય એવા ગીતથી તેમજ મનોહર જણાવેલું છે અને જે વચમાં ઋદ્ધિમાન શ્રાવકોને માટે આદિ ગુણોએ સહિત એવાં ગાયનો કહે. ભગવાનના પણ કરવાનું કહ્યું છે તે ઋદ્ધિરહિતને માટે પણ જાણવું. તપ-ધ્યાન-વીતરાગતા-ચારિત્ર વગેરે જેમાં જણાવેલાં ઋદ્ધિએ રહિત એવા શ્રાવકને નિસીહિ આદિ હોય એવાં ગાયનો કરે. વળી શ્રાવક ગાયનની વખતે ભાવઅનુષ્ઠાન કરવાનું છે એમજ નહિ, પરંતુ આચાર્ય વીણા આદિ ઘનજાતનાં વાજિંત્રો તેમજ તાલ વિગેરે મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જો તે જિનેશ્વર વિતત જાતનાં તથા કાંસીતાલ વગેરે ઘન જાતનાં અને મહારાજના મંદિરમાં તે ઋદ્ધિરહિત શ્રાવકોને વંશ વગેરે શુષિર જાતનાં વાજિંત્રો વગાડે અને શાસ્ત્રમાં ફલાદિકનું શોધવું, ગૂંથવું વગેરે કાયાથી કરવા લાયક કહેલા રિવાજ પ્રમાણે પાઠ અને તાલે કરીને શુદ્ધ કંઈક ભક્તિનું અનુષ્ઠાન મળે એવું હોય તો તે ઋદ્ધિઆતોઘ (વાજિંત્ર) વગેરે વગાડે. વળી તે શ્રાવક રહિત શ્રાવકે સામાયિક કરવાનું છોડી દઈને મંદિરને મંદિરના આગળના ભાગના આંગણા વગેરેમાં અંગે ફૂલ શોધવાદિકનું કાર્ય કરવું. ચૈત્યપરિપાટી આદિકની વખતે રાસડાઓ, ડાંડીયા દ્રવ્યસ્તવ માટે ભાવસ્તવનો ત્યાગ શા માટે? રાસ, અને ચર્ચરી વગેરે હૃદયને આનંદ આપે તેવી તેના સમાધાનમાં કંઈક. રીતે બતાવે.
આ સ્થાને જિનેશ્વર મહારાજની ભક્તિનું મહત્ત્વ ઋદ્ધિથી રહિત શ્રાવકોએ શું કરવું? નહિ સમજનારા કેટલાક મનુષ્યો એમ કહેવા તૈયાર
ઋદ્ધિમાન શ્રાવકોની અપેક્ષાએ ચૈત્યગમનનો થાય કે ભગવાન જિનેશ્વરની ભક્તિ દ્રવ્યસ્તવરૂપ છે, અને પૂજાદિકનો વિધિ ઉપર શાસ્ત્રકાર મહારાજે અને સામાયિક એ ભાવસ્તવરૂપ છે. અને દ્રવ્યસ્તવ જણાવ્યો. પરંતુ જેઓને કોઈપણ પ્રકારની તથા ભાવસ્તવ વચ્ચે તો મરુ અને સરસવ જેટલું આંતરું તેવી સામગ્રી ન હોય, યાવત્ અક્ષત ફળ છે, તો સરસવ જેવા દ્રવ્યસ્તવ માટે મરુપર્વત જેવા આદિકની પણ શક્તિ કે સામગ્રી ન હોય એવા ભાવસ્તવનો ત્યાગ કેમ કરાય ? પરંતુ આવું ઋદ્ધિ વગરના શ્રાવકોને માટે ચૈત્યગમનનો વિધિ કહેનારાઓ એ વિચારતા નથી કે ભાવસ્તવ તરીકે ખુદ જણાવતાં શાસ્ત્રકાર જણાવે છે કે આ બધો વિધિ સંયમ જે સર્વ પ્રાણાતિપાત વિરતિરૂપ છે. (અપૂર્ણ) ઋદ્ધિમાન શ્રાવકને માટે કહ્યો છે, પરંતુ જેઓ કોઈપણ
અનુસંધાન પેજ-પ૩૭