Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
. (માર્ચ ૧૯૩૯) માર્ચ : ૧૯૩૯ શ્રી સિદ્ધચક
છ9 થઈ અડધી મિનિટ પણ બેસવું. મારા બાપાજી હોય તેને એમ લાગે કે પૌષધમાં મારી છબી પડે બેસતા હતા. શા મુદ્દાથી?ખબર નથી. લોટો નાંખ્યો તો ઠીક. રાગદ્વેષ રહિતપણાની મૂર્તિ કરી હશે તેને તે કોઈએ જોયું નહિ. ઢગલી કરી તે જોઈ. ઢગલીનો કેટલો શોક હશે. મૂર્તિ એવી રાખી ત્યારે એને મહિમા મનાયો. હજારો ઢગલી થઈ ગઈ. મહારાજે તન્મયતા હશે. આચાર કહેનારને એ વસ્તુ પરમ વિચાર્યું કે મારો લોટો કેવી રીતે ઓળખાય?બાવાજી ઈષ્ટ હોય. પોતે પહોચેલો હોય ત્યારે જ કહી શકે. પત્થર ઉપાડ્યો, સબ સબકી સંભાલો, મેં મેરી પોતે રાગ રંગ તજયો ન હોત તો બીજાને કહે તેમાં ફોડતા હું બાવાએ મારી છે એમ કહ્યું, ત્યારે પોતાની શોભા ન આવત ઉપદેશ દઈ શકત નહિ. શાંત ઢગલી હાથ આવી. સો તો નકામી ઢગલી થઈ દાંત, મુમુક્ષુ આ કહેનારાઓને પરમ શાંત, દાંત હતી. લોટો લેતાં મુશ્કેલી પડી. બાવા મતવાળાએ મુમુક્ષુ માનવામાનો પણ જ્યાં વર્તન જ વિરુદ્ધ પોતાના શાસ્ત્રોને સંપૂર્ણ માન્યા. ગુરુને સર્વજ્ઞ છે, આ બાજુ ઉપદેશ અપાય, આ બાજુ લીલા માન્યા. અમારે પરીક્ષા કેવી રીતે કરવી?બાવાએ રમાય, ઉપદેશ બોલવા માત્રમાં છે. ઉપદેશમાં હશે તો ઢગલીથી પરીક્ષા કરી. બાવાજીએ પત્થર અને વર્તનમાં નથી. લીલાનો પડદો ધરવો પડે છે, ઉપાડ્યો હતો તેમ પત્થર ઉપાડ્યો. સોનું, પિતળની ત્યારે માનવાનું કારણ મળે કે ઉપદેશમાં છે પણ તકરાર હોય તો કસોટીનો પત્થર લેવો, પરીક્ષા વર્તનમાં નથી. જેમણે લીલાનો પડદો નાખ્યો નથી, થઈ જાય. આ પરીક્ષા પત્થરથી કેમ થાય?એની તેમણે પોતે આચર્યા વિના ઉપદેશ થઈ શકે નહિ. મૂર્તિઓ જુઓ, તે વસ્તુતઃ પથ્થર છે, જેમાં વીતરાગપણાને લીધે સર્વજ્ઞપણું છે. આજકાલ તો રાગદ્વેષપણું ન લાગતું હોય ત્યાં સર્વજ્ઞપણું છે. દરેક સર્વશપણું માનવું સહેલું છે. પ્રાચીનકાળમાં સહેલું મતની મૂર્તિથી, પત્થરથી તેનાથી સર્વજ્ઞપણું નક્કી ન હતું દુઃષમકાળમાં બોધ પામવો દુર્લભ, થાય છે. ફોટાથી ખબર પડે, મનુષ્યને પારખી સર્વજ્ઞપણું જાણવું સહેલું મધ્યસ્થ રહીને પરીક્ષા કરે શકીએ, તેમ મૂર્તિથી પારખી શકીએ. તમારા તેને માટે સહેલું. ગદ્ધા પુછવાળાને મુશ્કેલ. ભગવાન એવા ન હોય, તમે મૂર્તિ એવી બનાવી નાનાં છોકરાં પ્રયોગ કરે છે, એ હવાનું પાણી હશે. બીજાને કોઈએ ન કહી હતી? જ્યારે એ વાત બનાવી દે છે. જે દ્રવ્યનો નાશ થવાથી જે દ્રવ્ય ઈષ્ટ ગણીએ. ત્યારે રાગદ્વેષથી રહિત અને ઉત્પન્ન થાય તે દ્રવ્ય તેનાથી ઉત્પન્ન થયેલું. માટીનો સર્વજ્ઞપણાવાળી મૂર્તિ બનાવીએ, કોઈ પુરુષ એવો નાશ થાય અને ઘડો ઉત્પન્ન થાય ત્યારે કહેવું પડે કે જાણકાર થયો, કોઈએ સમજાવ્યું, રાગદ્વેષ માટીનો ઘડો થયો. વાયુના નાશથી પાણીની રહિતપણાથી સર્વજ્ઞપણું જાણું. રાગદ્વેષપણું ઈષ્ટ ઉત્પત્તિ થાય ત્યારે માનવાની ફરજ પડે કે વાયુથી ન હોય તો એવી છબી કોણ પડાવે?પૌષધનો શોખ પાણી થાય. વૈષેશિક નૈયાયિક સ્વતંત્ર પાણીતત્ત્વ