Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઉ૧છે? | . . . શ્રી સિદ્ધચક્ર ", " (એપ્રિલ ૧૯૩૯) કે ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે સામાનિક પર્ષદાના સપડાવવાનો સમય સાંપડી જાય તો મારા અત્યંત પ્રિય દેવતાનો જ આશ્રય લેવાનો હોય છે. આવી સ્થિતિ અને અનાધાર એકલા આત્માનું રક્ષણ કરવામાં રક્ત ચમરેન્દ્રને પોતાના સામાનિકોનો મોભો જબરજસ્ત મને કોણ મળશે? લાગતો હતો અને હતો પણ ખરો, છતાં મતદશામાં સુભવિચાર આવવો તે પુણ્યની મદોન્મત્તપણાને લીધે ઉત્પન્ન થયેલી દુર્બુદ્ધિને સફળ નિશાની છે. કરવા તરફ દોરાયેલો તે ચમરેન્દ્ર સામાનિક પર્ષદાના પૂર્વે જણાવેલી ભયંકર મદોન્મત્તદશામાં પણ દેવતાઓને નિર્માલ્ય ગણીને સ્વયં પોતાના બલની અડગપણે આગળ વધવામાં અડગ નિશ્ચયને ધારણ અદ્વિતીયતા સમજતો સૌધર્મ ઈંદ્રને પરાભવ કરવાને કરી આગળ વધેલાઓમાં પણ આવો વિચાર આવવો માટે ચમચંચા રાજધાનીથી નીકળી પડ્યો હતો. તે ભવિષ્યની ભવ્યદશા હોય ત્યારે જ આવી અવસ્થામાં ભવિષ્યમાં જેઓને આપત્તિના પ્રસંગો આવવા છતાં આવો ભવ્ય વિચાર આવે છે, તેવી રીતે ચમરેન્દ્રને પણ આપત્તિ ભોગવવાની હોતી નથી તેઓને દુબુદ્ધિએ પણ તેવી વખતે ભયની શંકા થઈ ભયથી બચાવનારને દુષ્ટમાર્ગ તરફ વર્તવા માટે ધકકો મારેલો હોય છે. ,
ખોળવા લાગ્યો અને પવિત્રતાના જોગે ભયની નજીકના કુટુંબીઓ કકળાટ કરીને પણ કોરાણે બેસી
ભાવઠને ભાંગવાવાળા ભગવાન મહાવીર મહારાજનું ગયેલા હોય છે જીવનના નિર્વાહ માટે કે કુટુમ્બની
સ્મરણ મનમાં ઝળકી ઉઠ્યું, મત્તદશાએ દોરવાયેલી વૃત્તિ માટે અથવા જાગીરના જળહળતા લોભને માટે
દુર્બુદ્ધિના દુષ્ટકાર્યમાં દોડાદોડ કરી રહેલા દુર્દાન્તોને સેવામાં સદા તત્પર રહેવાવાળા જાગીરદારો પણ
જેમ જયાકારકવિચારો આવવા મુશ્કેલ છે તેમજ કદાચ જીવના જોખમે સેવા કરવાની વાતો જતી કરે યાવત્
૩ ભવિતવ્યતાના જોગે તેવા વિચારો આવી પણ જાય, છતાં દુર્બુદ્ધિથી થતા દુષ્ટ વર્તનના દુષ્ટતમ પરિણામ
તે અચાનકપણે આવેલા વિચારોને અનુકુલ સામગ્રી ભોગવવાના ભયથી ભાઈ ભાડુ સર્વ ભાગી જાય છે
અને સંજોગો મળવા ઘણા જ મુશ્કેલ છે, પરંતુ જેની અને દુષ્ટબુદ્ધિથી પ્રેરાયેલો દુષ્ટવર્તનમાં ડુબેલો તે
ભવિતવ્યતા ભવ્યપણાથી જ દોરવાયેલી છે, તેવાઓને દુષ્ટ આત્મા સર્વથા નિરાધાર સ્થિતિમાં આવી પડે છે, તેવી વખતે પણ ભાવિના ભવ્યપણાના ભણકારાથી
તેવી વિષમ અવસ્થામાં આવેલા વિચારો પણ વિફળ એક કિરણનું આલંબન જરૂર તેવા મનુષ્યને પણ
નહિ થતાં સફળતાને રસ્તે જ સરજાય છે, તેવી રીતે મળે છે, તેવી રીતે અભિમાનથી આંધળો બનેલો
ચમરેન્દ્રની આવી વિક્ટ દશામાં પણ શરણ કરવાના
મર અમરેન્ડ સામાનિકોથી સર્વથા દર કરાયેલો અમર થયેલા મનોરથને અનુકુલ સામગ્રી ભવિતવ્યતા મેળવી ચમચંચા રાજધાનીનો અસુર કમારોએ અલગો આપે છે અને તેને જ પ્રતાપે સુસુમાર નામના નગરની કરાયેલો ચમરેન્દ્ર અભિમાનના ઉંધા પડલે ઉંધુ દેખીને બહાર ભગવાન મહાવીર મહારાજા કાઉસગ્ગ ધ્યાનમાં મદોન્મત થઈ સર્વથી છુટો પડી નીકળી ગયેલો ચમરેજ લીન રહેલા છે, તેમનું શરણ કરવાનો વિચાર ચમર - હાલ છે છતાં પણ ભવિષ્યના ભવ્યના ભણકારમાંથી ચંચાના ચંચળ એવા ચમરેન્દ્રના ચિત્તમાં ચમકેલો સફળ એક અમર કિરણનો ભણકારો તેના હૃદયમાં થયો. જગતમાં મદોન્મત્ત અને નિર્વિચાર થયેલા ઝળકી નીકળે છે કે કદાચ સૌધર્મ ઈદ્રના સપાટામાં મનુષ્યોના મનમાં આવેલી કલ્પનાની અકુદરતી કોટિ