Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| ( મે ૧૯૩૯) શ્રી સિદ્ધચક .
ઉ૪૩ અહિંસાની જ મુખ્યતા જણાવે છે. આ જૈન તરીકે તો શું પણ મલના કારણ તરીકે માનવામાં શાસનની અંદર પૃથ્વીકાયથી માંડીને ત્રસકાય સુધીના આવી છે. વળી સંઘ અને ચૈત્યાદિનાં કાર્યોને અંગે અને એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને કથંચિત્ વૈક્રિય કરીને કરવામાં આવતી હિંસા સરખી રીતે પાલન કરવાનું હોવાથી કોઈપણ જીવને અનારાધનાનું સ્થાન માનવામાં આવ્યું છે. સૂત્રકાર પોતાના બચાવ માટે બીજા જીવને હણવાનો હક રહેતો મહારાજા સ્પષ્ટ શબ્દમાં ફરમાવે છે કે(સંઘ અને નથી અને આવી રીતનો હક ન હોવાને લીધે જૈન
ચૈત્યાદિના ઉપદ્રવ વખતે) વૈક્રિય કરનાર સાધુ શાસન સર્વે પUTT, સળે મૂયા, સળે નવા વગેરે
મહાત્મા પણ ત્યારે જ આરાધક થઈ શકે કે જ્યારે તે
વિરાધનારૂપી અકૃત્યનું પ્રતિક્રમણ આદિથી પ્રાયશ્ચિત્ત વાક્યને જગમાં જાહેર રીતે સમજાવી શકે છે અને પોકારી શકે છે. કોઈપણ જીવ પોતાની સુખાકારીને
આ બધી હકીકત સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે માટે પોતાના દુઃખના પરિહાર માટે જૈન શાસનના
“ સમજી શકશે કે જ્યારે જગતમાં નીતિને ચાહનારા હુકમ પ્રમાણે બાધા કરી શકતો નથી. આ વાત જ્યારે
મનુષ્યો, માત્ર મનુષ્યની અપેક્ષાએજ જીવો અને જીવવા ધ્યાનમાં આવશે ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજની દોએ સિદ્ધાંત શ્રેષ્ઠ તરીકે રાખે છે. ત્યારે આ જૈનશાસન દ્રવ્યપૂજામાં પણ થતા પૃથ્વી આદિના આરંભથી એકલા મનુષ્યો માટે નહિ, કેવળ મનુષ્ય અને ઢોર ઢાંખર કર્મમલની ઉત્પત્તિ થાય છે એ સિદ્ધાંત ન્યાય પુરસ્સર માટે નહિ, ફક્ત ત્રસ જીવોને માટે નહિ, પરંતુ જગતમાં છે તેમ સમજાશે. જો કે તે પૂજાની વખતે કરવામાં રહેલો પૃથ્વીકાય વગેરે છએ કાય જીવોની અપેક્ષાએ આવેલા પૃથ્વી આદિના આરંભથી લાગેલો કર્મરૂપી મલ સિદ્ધાંત રાખે છે કે, “જેમ તમે જીવો તેમ જગતના . તે જ પૂજામાં પ્રવર્તતા શુભ અધ્યવસાયરૂપી જળથી
સી પૃથ્વીકાય આદિ સર્વ જીવને જીવવા દો.” અને એ જ
શ્વાકાલ બીજા કર્મનો નાશ થવા સાથે નાશ પામે છે. પરંતુ
સિદ્ધાંતને અનુસરીને સર્વે પાપા વગેરે વાક્યો
કહેવામાં આવ્યાં છે. જો સચ્ચે પUT એ જૈનશાસનની એ જ ન્યાયદષ્ટિ છે કે આત્મકલ્યાણને
વગેરે વાક્યથી ગૃહસ્થ કે જેઓ પ્રતિજ્ઞાની માટે કરાતી ત્રિલોક તીર્થકર ભગવાનની પૂજામાં પણ અપેક્ષાએ અવિરતિવાળા કે દેશવિરતિવાળા હોય થતી પૃથ્વી આદિ સ્થાવર જીવોની હિંસા પણ કર્તવ્ય