Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| શ્રી સિદ્ધચક્ર
( મે: ૧૯૩૯ ) મહારાજા વગેરે જેવી રીતે પૃથ્વી આદિ છએ કાયની કાયની દયાને આધારે જ છે. આ જ કારણને જ્યારે દયાનું નિરૂપણ કર્યું છે અને તે નિરૂપણ પોતે બરોબર વાચકો સમજી શકશે, ત્યારે શ્રીદશવૈકાલિકના ચોથા સાંભળેલું, જાણેલું અને મનન કરેલું હોવાથી અન્ય અધ્યયનમાં ભગવાન શય્યભવસૂરિજીએ પાંચ જીવોને તેવું નિરૂપણ સંભળાવે, તો પણ તે સાંભળનાર મહાવ્રતો વગેરેનું નિરૂપણ કર્યું છે, છતાં તે અધ્યયનને ભવ્ય આત્માને ડાહી સાસરે જાય નહિ અને ગાંડીને મહાવ્રત અધ્યયન તરીકે નહિ રાખતાં છજીવનિકાય શીખામણ દે એ ઉખાણા જેવું જ લાગે. અર્થાત્ અધ્યયન તરીકે રાખ્યું છે. વળી છએ કાયના નિરૂપણ ભગવાન જિનેશ્વર મહારાજનો પૃથ્વીકાય આદિ છએ પછી પાંચ મહાવ્રતો અને રાત્રિભોજનવિરમણવ્રતનું કાયાનો રક્ષણમય જૈનધર્મતેવા સ્થાવરકાયની હિંસામાં
નિરૂપણ કર્યા પછી પ્રકરણના ઉપસંહારમાં પણ એ જ પ્રવર્તેલા વક્તાથી શ્રોતાના આત્મામાં પરિણમે નહિ
જણાવ્યું કે દુર્લભ એવા સાધુપણાને પામીને એટલું જ નહિ, પરંતુ શ્રી સોમપ્રભઆચાર્ય અને
છજીવનિકાયની વિરાધના કરવી નહિ. એકલું શ્રીરત્નાકરસૂરિજીને મળેલા શુદ્ધ શ્રાવક જેવો કોઈ
ઉપસંહારમાં આવી રીતે છજીવનિકાયની વિરાધના ભવ્યાત્માતે સ્થાવરની હિંસાવાળાને પૃથ્વી આદિ છએ
પરિહાર કરવાનું જણાવ્યું છે એટલું જ નહિ, પરંતુ કાયની દયા નહિ કરવા બાબતમાં પ્રેરણા કરે ત્યારે તે
પાપકર્મ નહિ બાંધવાના કારણો જણાવતાં જયણાનું સ્થાવરની હિંસામાં મચેલા છએ કાયની દયાના પ્રરૂપકને શ્રી સોમપ્રભ આચાર્યાદિની માફક છએ
જ પ્રકરણ આલેખેલું છે અર્થાત્ ઉપસંહારમાં કે પાપકર્મ કાયની દયામય શુદ્ધ ધર્મ આદરવાની વાતો કવચિતું
નહિ બાંધવાના પ્રકરણમાં કેવળ છજીવનિકાયની જ બને. પરંતુ શ્રીમહાનિશીથ સૂત્રમાં જણાવેલા
દયાનો જ અગ્રભાગ રાખેલો છે. આ સર્વ હકીકત કમળપ્રભઆચાર્યની માફક પોતાના દોષને યાદ્વાદને ધ્યાનમાં લેનારો મનુષ્ય પાંચ મહાવ્રતો વગેરે માનનારો નામે ઢાંકવા તૈયાર થઈ આત્માને અનંતા સંસારમાં છતાં પણ એ વાત તો સ્પષ્ટપણે માનશે જ કે રખડાવનાર બને.
જૈનશાસનમાં મહાવ્રતોની અંદર જો કોઈપણ મહાવ્રત ધ્યાન રાખવું કે શ્રીજૈનશાસનની અંદર મૃષાવાદ અગ્ર ભાગને ભજતું હોય તો તે માત્ર છ જીવકાયની વિરમણ વગેરે મહાવ્રતો માત્ર તળાવની દયારૂપી પ્રથમ મહાવત જ છે. પાળ જેવાં છે. અર્થાત્ અહિંસાના રક્ષણ માટે જ ભગવાન હરિભદ્રસૂરિમહારાજ પણ મસ્યા: તેઓની ઉપાદેયતા માનવામાં આવે છે એટલે સંરક્ષપાર્થ તુ ચાટ્ય સત્યાતિપાત્રને એવી રીતે મુખ્યત્વે શ્રીજૈનશાસનનું ધ્યેય કેવળ છજીવનિ- અષ્ટક પ્રકરણમાં જણાવીને પાંચ મહાવ્રતોમાં