Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| મે ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક
હવે છે એનો અર્થ એ નથી કે એ દ્રવ્યપૂજા કરવાલાયક કરતાં પહેલાં જે નિસીહિ કહીને નિષેધ કરવામાં આવે નહોતી અગર તે પાપવાળી હતી અને તેથી તેની હંમેશ છે તે પણ જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજા અને નિવૃત્તિ કરું છું.
ભાવપૂજા કરતી વખતે જ તે જિનચૈત્ય વ્યાપાર ન કરવો નિસીહિની મર્યાદા કેવી રીતે?
એટલા પૂરતો જ નિષેધ જણાવવા માટે છે, અને તે જ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલી નિશીહિથી ઘરના કારણથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી રહ્યા પછી પણ વ્યાપારનો જે ત્યાગ કરવામાં આવે છે તે પણ હંમેશને જિનગૃહના વ્યાપારની પ્રવૃત્તિ કરવામાં એટલે કે માટે કરાતો નથી. ફક્ત જિનેશ્વર મહારાજના મંદિરમાં સલાટ-સુથાર વિગેરે કામ બતાવવામાં કે હિસાબ રહે ત્યાં સુધી ગુહવ્યાપારનો નિષેધ કરવા માટે જ તે કરવામાં તથા જિનમંદિરની આશાતના ટાળવામાં પહેલી નિસીહ છે. તો જેમ જિનેશ્વર મહારાજના અગર તેનો હિસાબ લેખ વગેરે જોવામાં કોઈપણ ઘરની એટલે ચૈત્યની બહાર નીકળ્યા પછી ગુહવ્યાપારનો જાતની અડચણ નથી, તેવી જ રીતે અહીં પણ ભગવાન ત્યાગ સદા માટે નિયમિત નથી, તેવી રીતે ભાજપના જિનેશ્વર મહારાજની ભાવપૂજા કરતી વખતે ભગવાનની કરવાના વખત પૂરતો દ્રવ્યપૂજાનો પ્રતિબંધ રહે તે તો દ્રવ્યપૂજાનો કે જિનગૃહનો વ્યાપાર કરવો નહિ એટલા યોગ્ય ગણાય, પરંતુ ભાવપૂજા કરવા સિવાયના પૂરતો જ નિસીહિ શબ્દથી કરાયેલો નિષેધ છે, પરંતુ વખતમાં પણ દ્રવ્યપૂજાની નિસીહિ કરવાથી દ્રવ્યપૂજાનો ભાવપૂજા કરી રહ્યા પછી દ્રવ્યપૂજા થાય જ નહિ એવું વખત ન જ રહે એમ મનાય નહિ. છતાં માનીએ તો જણાવવાનું નથી અને તેને માટે નિસીહિ શબ્દ પણ જૈનમન્દિરથી નીકળ્યા પછી પણ ગૃહવ્યાપારનો ત્યાગ
નથી. કદાચ ભાવપૂજા કર્યા પછી પુષ્પાદિકથી દ્રવ્યપૂજા રહેજ એમ માનવું પડે. વસ્તુતાએ જેમ જિનમંદિરમાં
2 નહિ કરે, પરંતુ ભાવપૂજામાંથી ઊઠ્યા પછી
જિનચૈત્યમાં આશાતના દેખાય તેને ટાળવા પ્રયત્ન શું ગૃહવ્યાપાર નહિ ચિંતવવા માટે જ નિશીહિ કરવામાં
નહિ કરાય? કહેવું જ જોઈશે કે ભગવાન જિનેશ્વર આવી છે, તેવી રીતે દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજામાં
મહારાજની ભાવપૂજા કર્યા પછી પણ ભગવાન દ્રવ્યપૂજાનો પ્રયત્ન ન કરવો તેટલા પૂરતી જ દ્રવ્યપૂજાને
જિનેશ્વરમહારાજના ચૈત્યમાં આશાતના નવી થઈ હોય અંગે નિસીહિ છે, વળી બીજી નિસાહિ કરતાં
કે ભૂલથી રહી ગઈ હોય તો તે ટાળવી કે ટળાવવી જ જિનચૈત્યના વ્યાપારનો જે નિષેધ કરવામાં આવે છે તે
રવામાં આવછે. જોઈએ. તો પછી ભગવાન જિનેશ્વર મહારાજની પણ ભગવાન જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કે ચૈત્યવદનાદિ ભાવપૂજા કર્યા પછી પણ દ્રવ્યપૂજાનાં ભાવપૂજા કરતી વખતે જિનચૈત્યનો વ્યાપાર ન કરવો નવાં સાધનો મળે તો તે દ્વારાએ ભગવાન જિનેશ્વર એટલા પૂરતા જ અર્થને જણાવનાર છે, એટલે જેમ મહારાજની દ્રવ્યપૂજામાં શી અડચણ છે? અર્થાત્ શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે ગૃહવ્યાપારના ભાવપૂજાના વખત પરતો જ દ્રવ્યપૂજાનો નિષેધ નિષેધને માટે કરેલી નિશીહિ માત્ર જિનમંદિર બીજી નિસાહિથી કર્યો હતો તેથી ભાવપૂજા કર્યા પછી પૂરતી જ છે, પરંતુ જિનમંદિરની બહાર નીકળ્યા દ્રવ્યપૂજા રૂપ ભક્તિ કર્મ કરવામાં બાધ નથી. ભગવાન પછી પણ ગૃહવ્યાપાર ન કરવો તેને માટે જિનેશ્વર મહારાજની ચૈત્યવંદનાદિ ભાવપૂજા નથી. વળી જિનમંદિરના વ્યાપારનો પણ દ્રવ્યપૂજા કર્યા પછી પણ દ્રવ્યપૂજા કરવામાં અડચણ નહિ હોવાને