Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(એપ્રિલ ૧૯૩૯) 'શ્રી સિદ્ધચક્ર
. . . ઉર૩ અન્ય કોઈપણ કારણ નથી પરંતુ પૂર્વ જન્મમાં અન્ય ઉંચે આવેલું ભોજન ખાલી થઈને જો પાણીની અંદર પ્રાણીઓના પ્રાણોનો અપહાર કરેલી રસિકતા જ કારણ જઈ શકતું નથી તો તે પાછું ભરાતું નથી, તેવી રીતે છે અને તેથી જેઓ પૂર્વ જિંદગીમાં અન્ય પ્રાણીઓના ભવકુપમાં પણ જીવનરૂપી ભાજન પૂર્વભવમાં પ્રાણના અપહારથી નિવૃત્ત થયેલા હોય છે. તેને માટે અહિંસાના પુણ્યરૂપી પાણીથી ભરાયેલું છતાં જો કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિ જણાવે છે કે તેના વર્તમાન ભવમાં તે અહિંસાના પુણ્યરૂપી જળથી હિંસાથી નિવૃત્ત થયેલા ઉત્તમ પુરૂષને અન્ય જીવનમાં ભરાનારું ન થાય તો તે જીવનહિંસાના પાપરૂપી કુદરત તરફથી ચીરજીવીતા મળે છે, શ્રેષ્ઠરૂપ મળે છે, કાદવથી ભરાનારું થાય અને પરિણામે તે જીવ શરીરે સર્વથા નિરોગ રહે છે, સ્થાન સ્થાન પર પ્રશંસા
પાપાનુબંધી પુણ્યવાળો ગણાય. પરંતુ જેઓ પામે છે. વધારે શું કહેવું. તે પૂર્વભવમાં હિંસાથી નિવૃત્ત
સર્વજ્ઞભગવાનના વચનોને શ્રવણ કરી તેની શ્રદ્ધા થયેલા અહિંસક પ્રાણીના જે જે સંકલ્પો અન્ય જીવનમાં
કરનારા હોવા સાથે તે વચનોના આધારે અન્ય ઉભા થાય તે સર્વ સંકલ્પોને સંપૂર્ણ કરનારી એ જ
પ્રાણીઓના પ્રાણના અપહારથી નિવૃત્ત થાય છે. તેઓ અહિંસા છે કે જે તેણે પૂર્વભવમાં ત્રિયોગ ત્રિકરણે
પૂર્વે જણાવ્યા પ્રમાણે પાપાનુબંધી પુણ્યવાળા હોતા
નથી, પરંતુ વૃક્ષ અને ફળના ન્યાયે ભવની આખી આચરી છે.
પરંપરામાં મુખ્યતાએ પુણ્યાનુબંધી પુણ્યવાળા જો કે લાંબા આયુષ્યવાળા શ્રેષ્ઠરૂપવાળા
થાય છે. નિરોગ દેહવાળા પ્રશંસા પાત્ર અને સ્થાને સ્થાન
જેવી રીતે કલિકાલસર્વજ્ઞભગવાનહેમચંદ્રપર ઈષ્ટ સિદ્ધિને મેળવનારા મનુષ્યો વર્તમાન સરિજીએ અન્વયદ્વારાએ અહિંસાનો અને વ્યતિરેક જિંદગીમાં અહિંસક હોય છે એવો નિયમ નથી,
ધારાએ હિંસાનો ફળાદેશ આગમ અને યુક્તિથી પરંતુ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે પુણ્યાનુબંધી સિદ્ધપણાએ જણાવ્યો છે, તેવી જ રીતે ચતુર્દશપૂર્વ પુણ્ય તે જ કહેવાય છે કે જેઓ પૂર્વભવની જીવ- શ્રત કેવળી ભગવાન શય્યભવસૂરિજીએ શ્રીદશવૈદયા એટલે ભૂતદયાથી વર્તમાન જન્મમાં દીર્ઘ કાલિકના પ્રારંભમાં જ અહિંસાને ધર્મ તરીકે જણાવ્યા આયુષ્યાદિવાળા થયા છતાં ફેર પણ અહિંસક- છતાં પાપકર્મથી બચવા માગનાર મનુષ્ય માટે પણામાં રસવાળા અને પ્રવૃત્તિવાળા હોય. રેંટમાં જેમ અહિંસામય જે રસ્તો બતાવ્યો છે તે જોઈએ. શ્રુતકેવળી પહેલા પહેલાનું ભરાયેલું ભાજન ખાલી થાય છે પરંતુ ભગવાન શયંભવસૂરિ પાપકર્મ નહિં બંધાવવાનું તે ભાજન જો પાણીમાં ડૂબવાવાળું હોય છે તો જ તે જણાવતાં નીચેના ચાર રસ્તા બતાવે છે. પાછું ભરાઈને આવે છે પરંતુ કુવામાંથી પાણી લઈને ૧ સર્વજીવોને પોતાના આત્મા જેવો