Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
એપ્રિલ : ૧૯૩૯
ઉરશે
થી સિદ્ધચક પ્રીતતિ ધારણ કરનારા હોય.
મનુષ્ય અને જાનવર સિવાયમાં જીવ મનાવવા સર્વથા જો કે ઋતિકારો વનસ્પતિના છેદનને અંગે મૌન ધારણ કરે છે, જેવી રીતે જૈનશાસ્ત્રો જીવે કરેલા પ્રાયશ્ચિત વિધાન કરે છે અને કેટલાક વૃક્ષોના છેદનને કર્મોના ફળો દર્શાવતા પૃથ્વીકાય આદિ પ્રત્યેક એવા અંગે જેઓની હિંસા થઈ એમ જણાવે છે. પરંતુ ખરેખર જીવોની યોનિરૂપી દુર્ગતિ અને વનસ્પતિના આશ્ચર્યની વાત તો એ છે કે તેઓ તે વૃક્ષના જીવો માનવા નિગોદરૂપી સાધારણ યોનિની દુર્ગતિ, સ્પષ્ટ શબ્દોમાં છતાં સર્વ સાધારણ રીતે વનસ્પતિકાયને જીવ તરીકે સ્થાને સ્થાને જણાવે છે, તેવી રીતે કોઈ પણ વૈદિક માનતા નથી. વળી તે ઋતિકારો વૃક્ષોને સજીવન ગ્રંથો કે ઋતિકારોના ગ્રંથો કે પૌરાણિક ગ્રંથોમાં માનવા છતાં તે વનસ્પતિના જીવોને સુખદુઃખની સંજ્ઞા
અનંતકાય અને તેના પાપના ફળે રખડવાનું અંશથી વગરના માને છે. એટલે જ્યારે તે વનસ્પતિ એટલે
પણ જણાવવામાં આવતું નથી. એટલે કહેવું જોઈએ કે વૃક્ષના જીવો છે, છતાં તે વૃક્ષના જીવોને જયારે
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિના સાધારણ સુખદુઃખ થતું જ નથી તો પછી જે છેદન આદિનું
અને પ્રત્યેક ભેદોમાં પાપના ફળરૂપે થતું જીવોનું ભ્રમણ પ્રાયશ્ચિત શી રીતે ગણ્યું? વળી જેઓ શરીરને ધારણ
શ્રુતિ, સ્મૃતિ કે પૌરાણગ્રંથોએ અંશે પણ સ્વીકાર્યું નથી. કરનારા છે જેઓના શરીરનું છેદનભેદન કરવામાં
જો કે કેટલાક વર્તમાન અન્ય દર્શનીયોએ ચોરાશી લાખ આવે છે તે જીવોને છેદનભેદન કરાતા શરીરને અંગે
જીવાયોનિ માનવાનું જાહેર કરેલું છે. પરંતુ શ્રુતિ, સ્મૃતિ દુઃખ થતું નથી એ સ્મૃતિકારોની કલ્પના કોઈ પણ આર્યમનુષ્યથી સાચી માની શકાય તેમ નથી. કે પુરાણના મૂળ ગ્રંથોએ તે બાબતમાં મૌન કરેલું વર્તમાનકાળમાં વિજ્ઞાનના શોખને ધરાવનાર અગર
હોવાથી તેવા વચનો તેવી માન્યતા કરનારાની તેના લેખોને વાંચનાર, વિચારનાર મનુષ્યો અનુકરણતા જ ગણાય, જો કે શ્રુતિકારોએ પૃથ્વી સ્પષ્ટપણે સમજી શકે છે કે વનસ્પતિના જીવોને દેવતા, આપો દેવતા, વિગેરે શબ્દો કહી પૃથ્વી સુખદુઃખની સંજ્ઞા અને આહાર ઉશ્વાસ આદિ વિગેરેને દેવતારૂપ માનેલી છે પરંતુ જો તેમના કહેવા મનુષ્યના જેવા જ છે. એટલે કહેવું જોઈએ કે પ્રમાણે પૃથ્વી વિગેરેને દેવતા તરીકે માનવામાં આવે
સ્કૃતિકારોએ વર્તમાનકાળના બાહ્યવિજ્ઞાન જેટલું તો પૃથ્વી પાણી વિગેરેની યોનિઓ દુર્ગતિરૂપ ન રહે, પણ જીવસંબંધી જ્ઞાન મેળવેલું ન હતું તેથી તેઓએ પરંતુ મહાપુણ્યના ફળરૂપ થાય અને જો તેમ થાય તો કરેલું જીવનું નિરૂપણ કોઈકના અનુકરણથી હોય શ્રોત્રાદિક પાંચે ઇંદ્રિયોને ધારણ કરનારા મનુષ્ય વિગેરે અગર અન્ય તે માન્યતાવાળા જૈનોની ચિત્તવૃત્તિ કરતાં માત્ર શરીર અને સ્પર્શીઇંદ્રિય ધારણ કરનાર પૃથ્વી અનુસરવા માટે હોય. જો કે શ્રુતિઓનો સમુદાય તો વિગેરેની યોનિ છતાં તે યોનિ ઉત્તમ ગણાય અને