Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
એપ્રિલ : ૧૯૩૯
કાર શ્રી સિદ્ધચક્ર એ છે કે જૈનશાસન અને જૈન ધર્મ પૃથ્વી આદિ છએ વિવેકી તપાસશે તેને સ્પષ્ટપણે માલમ પડશે કે પ્રકારના કાયોમાંથી કોઈપણ એક પ્રકારના કાયને ઈશ્વરવાદીઓએ જગતને ઈશ્વરે બનાવેલું છે એવું મારવાલાયક જણાવતાં નથી એટલું જ નહિ પરંતુ માનવામાં અને મનાવવામાં ઈશ્વરના સ્વરૂપને અન્યાય જેઓ સર્વ પ્રાણભૂત જીવ અને સત્ત્વ હિંસા વગેરેને કરવાની વાત દૂર રાખીએ તો પણ કેવાં ખોટા વાક્યોથી માટે લાયક છે એમ જણાવનાર હતા, તેઓની કેવી રીતે સ્વાર્થ સિદ્ધિ કરવામાં આવે છે, તે સ્પષ્ટપણે અનાર્યતા જાહેર કરવા સાથે ગત્યંતરમાં કટુક ફળ સમજાશે અને આ ઇશ્વરવાદીઓનું ધ્યેય સુજ્ઞમનુષ્યને જણાવનાર તે જ છે. જો કે જગતનો નિયમ માલમ પડશે ત્યારે ઈશ્વરે જગત બનાવેલું છે એવું મસ્યગળાગળ ન્યાયે બળવાન જીવ દુર્બળને ઘાત કહેનારાઓની કેટલી બધી દુષ્ટતા છે અને જગતમાં કરનાર થાય છે એટલું જ નહિ પરંતુ પોતે બળીષ્ઠ છે કેવી ભયંકર સ્થિતિ ચલાવવા માટે તે ઈશ્વર કર્તુત્વવાદ તેથી દુર્બળનો ભોગ લેવાનો તેનો સંપૂર્ણ હક છે, ઉભો કરવામાં આવ્યો છે તે પણ સ્પષ્ટપણે સમજાશે, દુર્બળની ઉપર હુકમ ચલાવવાનો તેનો હક છે, દુર્બળને જૈન શાસન કે જૈન ધર્મ ઈશ્વરને સૂર્યનું તે જ શુદ્ધ અશુદ્ધ તાબે કરવાનો તેનો હક છે. યાવતુ પોતાની મરજી સારા નરસા ઉંચા નીચા વિગેરે અનેક સ્વરૂપવાળા પ્રમાણે પોતાથી ઉતરતી પંક્તિના દરેક જીવને કોઈ પદાર્થોને જણાવવાનું કાર્ય કરે છે પરંતુ સારા પદાર્થોને પણ જાતનો ઉપદ્રવ થાય તો તે પણ કર્તવ્યરૂપ છે. એવું ગ્રહણ કરવાની અને નઠારા પદાર્થોને છોડવાની જણાવવાનીવો નીવી નવ વગેરે વાક્યો કહેનાર જવાબદારી તે સૂર્યના તેજને શિર કોઈ પ્રકારે રહેતી - અજ્ઞાન મનુષ્યોના કથનનું તત્વ એ હોય છે કે (દુર્બળ) નથી. તથા તે સારા પદાર્થો નહિં ગ્રહણ કરવામાં
જીવો (સબળ) જીવોનું જીવન છે, એટલે કોઈ પણ અને ખરાબ પદાર્થો ગ્રહણ કરવામાં થતા અને જીવ કોઈ પણ ઈતર જીવને મારે, કતલ કરે, તાબે ભોગવવા પડતાં શુભાશુભ ફળોની જોખમદારી રાખે, ઉપદ્રવ કરે કે મારી નાખે તો પણ કુદરત કે પણ તેજને શિર અંશે પણ રહેતી નથી. કિન્તુ પરમેશ્વરના ઘરનો અંશે પણ ગુનેગાર બનતો નથી. તે જવાબદારી અને જોખમદારી સારા અને નરશા આવા અન્યાયે ભરેલા નિર્દયતાને જન્માવનારા તથા પદાર્થોને જોનાર તથા વિપરિતપણે લેનારને શિરે આર્ય જીવોના આર્યત્વને સર્વથા નષ્ટ કરનારા રહે છે. તેવી રીતે આત્માને અધોગતિએ લઈ જનારા વાક્યોના શ્રવણના પ્રતાપે સ્થાને સ્થાને અજ્ઞાન લોકો આશ્રવ અને બંધનું સ્વરૂપ તથા આત્માને ઉચ્ચ એવી માન્યતા ધારણ કરવા લાગ્યા છે અને કથન કરે સ્થિતિમાં લાવી અવ્યાબાધપદમાં સ્થાપન કરનાર છે કે જગતની ઇતર પ્રાણી જાત પરમેશ્વરે મનુષ્યોના પુણ્ય આશ્રવ નિર્જરા અને મોક્ષનું સ્વરૂપ દેખાડવું. ભક્ષણ માટે જ બનાવેલી છે. આ વસ્તુ શુદ્ધ દ્રષ્ટિથી જે એટલું જ માત્ર કર્તવ્ય તરીકે માનવામાં આવ્યું છે. શુભ