Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
. (એપ્રિલ : ૧૯૩૯) શ્રી સિદ્ધચક
ઉ9 * પણ જગતના પદાર્થો ભોક્તાના અદષ્ટથી ઉત્પન્ન થાય વગેરેની પણ દુનિયાદારીની દ્રષ્ટિએ છે એમ માનવા તૈયાર થઈ શકે તેમ નથી. વળી નિર્જીવપણું થતાં સળગાવવા વગેરેથી નાશ કરનારો નૈયાયિક વૈશેષિકના મતે કંઈ ધ્યણુકો એવા છે કે જેના મનુષ્ય સ્ત્રી હત્યા, ગોહત્યા, બ્રાહ્મણહત્યા, ગર્ભ હત્યા ત્રણકાદિ થતા નથી અને જેમાં મહત્ન ઉત્પન્ન થઈ વગેરે હત્યા કરનારો ગણી શકાય. કેમ કે આત્માને ભોક્તાને ભોગ્ય બને.
| સર્વવ્યાપક માનનારા વૈશેષિકની અપેક્ષાએ સર્વ હવે જો કાર્ય માત્રને અંગે ભોક્તા-અદેવાષ્ટની કલેવરોમાં તે તે આત્માઓ તો શું પણ સર્વ આત્માઓ જનકતા નિયમિત નથી તો પછી એવી જનક્તા માનવા રહેલા છે અને તેથી જગતની દ્રષ્ટિએ નિર્જીવકલેવરોની માટે યુક્તિ રહિતપણે આત્મા સર્વવ્યાપક માનવો તે દાહ આદિ વ્યવસ્થા કરનારા તે તે આત્માઓને કે સર્વ યુક્તિ સંગત છે નહિ અને તેને લીધે પરિણામી વાદ
આત્માઓને દહન કરનારા ગણાય તેમાં આશ્ચર્ય નથી. અપ્રમાણ કરવો એ કોઈ પણ પ્રકારે સુજ્ઞ મનુષ્યને
અર્થાત્ આત્માનું સર્વવ્યાપકપણું માનવામાં સર્વ શોભતું નથી. વળી પ્રસ્તુત પ્રકરણમાં જે હિંસાનો
શબ્દોની સર્વ વ્યવસ્થા કરનારો તે તે આત્માઓની કે અધિકાર લેવાનો છે તેને અંગે પણ જો વિચાર કરીએ
સર્વ આત્માઓની હિંસા કરનારા થઈ જાય. વળી તો આત્માને સર્વવ્યાપક માનનારા દર્શનકારોને
સર્વવ્યાપક આત્મા છે એમ માનનારાઓને પૂર્વાદિક નાસ્તિક્તાની આપત્તિ આવશે. કારણ કે તે વૈશેષિકાદિ
દિશાએ અને મગધાદિક્ષેત્રોએ થયેલું જ્ઞાન પશ્ચિમાદિ દર્શનકારોના મતે મનુષ્ય વગેરેની હિંસા થવા છતાં
દિશાએ અને સૌરાષ્ટ્રાદિ ક્ષેત્રોએ યાદ આવવાનું બને તેના શરીરમાં તે તે આત્માનું તો મેરુની માફક સ્થાયીપણું છે કેમ કે તે તે શરીરમાંથી તે તે આત્માનું હિંસા થવાથી
જ નહિં કેમ કે અન્યત્ર ક્ષેત્રમાં કે અન્યત્ર ક્ષેત્રમાં થયેલું જવું તો ત્યારે જ મનાય કે જ્યારે આત્મા સર્વવ્યાપકન
જ્ઞાન અન્યત્ર ક્ષેત્રમાં કે અન્યત્ર દેશમાં સંવેધ હોવાથી હોય, પરંતુ સર્વ આત્માને સર્વ વ્યાપક માનવાથી તે તે અન્યત્ર ક્ષેત્ર કે દેશમાં તેનું સ્મરણ થાય નહિ. પરંતુ મરણ પામનારા મનુષ્યાદિકના આત્માઓ તે તે એ વાત તો અનુભવ સિધ્ધ છે અન્ય ક્ષેત્ર કે અન્ય શરીરોમાં રહેલા જ છે. એટલે પુત્ર પિતાના દેહને મર્યા દેશમાં થયેલું જ્ઞાન અન્ય ક્ષેત્ર કે અન્ય દેશમાં યાદ પછી જે સળગાવી દે છે તે આત્માસહિત પોતાના દેહને આવી શકે છે અને યાદ આવે છે અટલે સુજ્ઞ મનુષ્યને સળગાવે છે એમ માનવું પડે. સેવક મનુષ્યો નિર્જીવ માનવું જ પડશે કે દેહની ગતિશીલતાની માફક તે એવા સ્વામીના દેહને સળગાવે છે એમ મનાય દેહની સાથે આત્માની પણ ગતિશીલતા છે. કદાચ નહિ. પરંતુ જીવવાળા સ્વામીના દેહને તે સળગાવે આત્માને સ્થિર માની ભવાંતર અને ક્ષેત્રમંતર માટે છે એમ માનવું પડે. એવી જ રીતે સ્ત્રી, બ્રાહ્મણ, ગાય મનની ચંચળતા માનવામાં આવે અને તે દ્વારાએ