Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
. (એપ્રિલ : ૧૯૩૯)
શ્રી સિદ્ધચક્ર . આ જ ફરકે તેવી યોનિની પ્રાપ્તિ આશીર્વાદરૂપ થાય એટલે કહેવું પરિણામી રૂપે બની શકે તેમ નથી. વૈશેષિક અને જોઈએ કે પૃથ્વી પાણી વિગેરેને કોઈપણ પ્રકારે નિયાયિકોએ તો પાણી અને વાયુ એ બંનેના પરમાણુઓ દેવતારૂપ ગણવા સુજ્ઞ મનુષ્ય તૈયાર થઈ શકે નહિ. જુદી જાતના માનેલા હોઈ તેઓના મતે પાણી અને નૈયાયિક અને વૈશેષિકો શું કહે છે?
વાયુ એ બંનેના પરમાણુઓ જુદી જાતના માનેલા હોઈ વર્તમાન સમયના વૈજ્ઞાનિકો પણ માટી પત્થર
તેઓના મતે પાણી અને વાયુની જાત જ સર્વથા જુદી વિગેરેમાં વનસ્પતિની માફક જીવમયત્વપણું માનનારા
રહે છે અને તે તે જાતિના પરમાણુ નિત્ય માનેલા થયા છે એટલે જેઓ વનસ્પતિ અને પૃથ્વીમાં સજીવત્વ
હોવાથી તેઓના મતે પાણીને હવા રૂપે અને હવાને માનનારા નથી તેઓ સર્વશના શાસ્ત્રથી નહિ, પરંતુ
પાણીરૂપે થવાનો અંશે પણ સંભવ નથી. તેથી નૈયાયિક વર્તમાન વિજ્ઞાનશાસ્ત્રથી પણ જુદા અને જુઠા પડે છે. જો કે વર્તમાન વિજ્ઞાનશાસ્ત્ર પાણીના આશ્રય તરીકે તો
અને વૈશેષિકોની વાયુ અને જળસંબંધી પ્રરૂપણા અપરિમિત જીવો રહેલા છે એમ માને છે પરંતુ તે વર્તમાન કાળના બાળકોને પણ હસી કાઢવા રૂપ છે. અપરિમિત જીવો પાણીમાં રહેલા ત્રસકાયના જીવો સાંખ્યદર્શન માને છે? હાલતા ચાલતા હોવાથી માની શકાય. ખુદ અન્યરૂપે સાંખ્ય ક્રિયાની અપેક્ષાએ તો પાણી અને વાયુની રહેલા જીવો સ્થાવરકાયના છે અને તે જ પાણી ઉત્પત્તિ જ જુદા પ્રકારની છે અને તે ઉત્પત્તિ કોઈ પણ વિભક્તપણાના હાઇડ્રોજન ઓક્સીજન હવારૂપે થઈ પ્રકારે વર્તમાન કાલીન વિજ્ઞાનને ફરસે તેમ નથી. જાય છે. એટલું જ નહિ પરંતુ તે જ હાઇડ્રોજન દ્રવ્યમાં ગુણોની સ્થિતિ હોવાથી અને દ્રવ્યોના સંયોગો ઓક્સીજન હવા ભેગી કરવાથી પાણી પણ બની જાય ભિન્ન ભિન્ન બનવાથી ગુણોની પરાવૃત્તિ અગર છે એ વાત નાના છોકરાથી પણ અજાણી નથી. આવી
વિશેષતા થાય છે એ ઈતર સર્વદર્શનકારો અને વર્તમાન રીતે પાણી અને હવાનું અન્યોન્ય ઉત્પાદકપણું જો કોઈ
વૈજ્ઞાનિકોથી સિદ્ધ તરીકે મનાયેલું છતાં સાંખ્ય પણ વર્તમાનકાળનું દર્શન હોય તો તે માત્ર શ્રીજૈનદર્શન
દર્શનકારો તો રસરૂપીગુણથી પાણીરૂપીદ્રવ્યની ઉત્પત્તિ જ છે. યાદ રાખવું કે શ્રુતિકારોએ આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી પાણી વિગેરે ઉત્પન્ન
અને સ્પર્શરૂપી ગુણથી વાયુરૂપી દ્રવ્યની ઉત્પત્તિ માનવા થવાની પરંપરા માની છે. એટલે શ્રતિકારોના મતે તૈયાર થાય છે. એટલે આવી રીતનું સાંખ્યદર્શન પાણી અગ્નિ અને પાણી જ પરસ્પર ઉપાદાન ઉપાદેયરૂપે છે અને હવામાં જીવ માનવાને એક પણ અંશે તૈયાર ન પરિણામી અને પરિણામ તરીકે બની શકે. પરંતુ થાય તે સ્વાભાવિક છે, વળી તૈયાયિક વૈશેષિક અને તેઓના મતે વાયુ અને પાણી પરસ્પર પરિણામ સાંખ્ય દર્શનકારો પૃથ્વી આદિથી તેઓ ભિન્ન માને છે.