Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઉછે
! મી સિદ્ધચક (એપ્રિલ ૧૯૩૯) હોય અગર કોઇ કરે તો પણ તેને પાણસ્સ પ્રશ્ન-અસ્થિર ને સ્થિર શુભ અને અશુભ એ ચારે લેવેણવાના આગાર લેવા જોઈએ. વળી એકાસણું ધ્રુવોદયી છે તે ૧૩મા ગુણઠાણા સુધી રહે છે તો બેસણું વગેરે વિશેષ પચ્ચખાણ ન હોય છતાં વચમાં હાડ દાંત કેમ ભાગી જતાં હશે? અને અચિત્ત ભોજન અને પ્રાસુકપાણીનો નિર્ણય હોય સ્થિર નામકર્મનો ઉદય હોય તેને ૧૩ મા તો પણ તેણે પાણસના આગાર લેવા જોઈએ. ગુણઠાણા સુધી રહેવો જોઇએ. આવી રીતનો સંપ્રદાયપણ સુવિદિતોમાં અને સમાધાન-તે તે હાડદાંત બાબતમાં અસ્થિર કર્મ ઉદયમાં આખા શ્રીસંઘમાં ચાલે છે. કોઈક પરંપરા અને આવતો હાડદાંત વિગેરે તુટે તેમાં આશ્ચર્યનથી. શાસ્ત્રને ન માનનાર અને ન સમજનાર અન્યથા જેટલા પુરતો સ્થિર નામકર્મનો ઉદય હોય તેટલા કરે તે વાત પ્રમાણભૂત ગણાય નહિ.
પુરતો સ્થિર રહે. બધા અસ્થિર થતા નથી. પ્રશ્ન-ગાથા ૧૨, શ્રાવકો અને સાધુઓને પોરિસિ વિગેરે પ્રશ્ન-લોહીનું ફરવું યોગને લીધે હોય છે અને યોગની
તિવિહારે થઈ શકે છે તો તે બાબતમાં પચ્ચખાણ ચંચળતા આત્મપ્રદેશની ચંચળતાને લીધે હોય છે ભાષ્યની ગા. ૧૨ મીનો ભાવાર્થ બરાબર છે કે સ્થિર અસ્થિરપણું હાડકા વગેરેની અપેક્ષાવાળું જુદી રીતે?
છે. ઉપર કહેલી લોહીની વાત સમજાશે એટલે સમાધાન-પચ્ચખાણ કરનારાઓના ઉત્સાહને માટે તીર્થંકર મહારાજને અસ્થિરના ઉદયના પ્રસંગની
કેટલુંક વિવેચન ભાવાર્થ રૂપે છે પરંતુ ગાથાના શંકા નહિ રહે.
અર્થને અનુસરતું હોઈ બાધકારક નથી. પ્રશ્ન-શુભ અશુભ-નાભી નીચેના અંગો તે અશુભ અને પ્રશ્ન-અત્યારે તિવિહારે પોરસી કરી શકાય કે નહિ! ઉપરના અંગો તે શુભ આ પ્રમાણે અર્થ કરીએ
અને કરે તો ક્યારે અને કેવી રીતે પાણી પીએ! તો તીર્થંકર મહાત્માને દેવતાઓ પૂજે છે તો તેમને સમાધાન-સાધુ અને શ્રાવક બંનેને નોકારશી તો સવગે શુભ નામકર્મ માનવો પડે અને અન્ય
ચોવિહાર કરવાની જ છે એ વાત ઘણી વખત જીવોને નાભી નીચેના ભાગોને અશુભ માનવા પ્રત્યાખ્યાન ભાષ્યમાં જ જણાવેલી છે અને મુનિ પડે તો અન્ય જીવોને નાભી નીચેનો ભાગ શુભ અને શ્રાવક પોરસીથી વિહાર કરે તો નોકારશી પ્રાપ્ત થાય કે નહિ? ચોવિહાર પચ્ચખ્ખાણ કરી પોરસી વિગેરેનો સમાધાન-મુખ્યતાએ ગુણ અને પતિ વિગેરેની તિવિહાર કરે તો કરી શકે પરંતુ તેવી સમાચારી અપેક્ષા સિવાય આ વ્યવસ્થા કરેલી છે તેથી કે સંપ્રદાય નથી.
અરિહંત મહારાજ કે આચાર્યાદિના નાભી