Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(પ્રિલ : ૧૯૩૯
. . . શ્રી સિદ્ધચક્ર એક જ છે
હવે તમામ જીવો શુભાશુભ પોતાના કરેલા કર્મને લીધે જ ફળ આપણને નુકશાન કરે તે બધા આપણા મિત્રો જ છે. પામે છે. બીજો તો નિમિત્ત માત્ર છે. અનંત જ્ઞાન દર્શન તેમના ઉપર દયા જ કરવી યોગ્ય છે. વીરના વચન ચારિત્ર વીર્ય સુખ એ કોણે રોકેલ છે? કર્મોએ તેમ જયારે હૃદયમાં જચશે, ત્યારે જ આત્માનો ઉદ્ધાર સમ્યકત્વ પહેલો પામેલ હોય તેના કરતાં નવો થશે. બીજાનો વાંક દેખાય એ જ અજ્ઞાનતા. કોઈ સમ્યક્ત્વ પામેલને કર્મ ઉપર સખ્ત દ્વેષ આવે. આપણું દુનિયામાં ભું કરનાર છે જ નહિ. રૂપિયા તત્ત્વાર્થમાં જણાવેલ છે કે અમુક કરતાં અમને દેતાં પણ કોઈ ભૂંડું કરવા તૈયાર થતો નથી. તેમ કોઈ અસંખ્યાત ગુણી નિરા, ચોથા ગુણસ્થાનકવાળા છે
કોઈનું ભેગું કરી શક્તો નથી. કરતાં પાંચમાને અસંખ્યાત ગુણી નિર્જરા,
- કેટલીક વખત એમ બને છે કે, માંહોમાંહે લડાઈ
થાય છે ત્યારે જયારે વાતમાં ભૂલ સમજાય સમ્યત્વીથી દેશવિરતિને તેનાથી સર્વવિરતિવાળાને
ત્યારે પશ્ચાતાપ થાય, જો આત્મા સીધો હોય તેનાથી અનંતાનુબંધની જડજે ખપાવે તેની અસંખ્યાત
ત્યારે. જયારે આત્મા સીધો ન હોય ત્યારે એમ કહે ગુણી નિર્જરા થાય. જયારે રૂંવાડે રૂંવાડે થાય કે કર્મને કે એ તો ઠીક પણ પેલાનું શું? અરે તું તો એમજ કહે ફાડી નાંખ્યું. ચીરી નાંખ્યું ત્યારે અનંતી નિર્જરા થાય. છે, એવો જ છો. જુઠાં ગુલબાંગ ઉડાડનારા કેટલાક જેમ કર્મ ફાડી નંખાય, તથા બોધો વિધેયઃ મિથ્યાદ્રષ્ટિ હોય છે. સાચું માનેલું જૂઠું ઠરી જાય તો બીજું સમ્યકત્વ તરફ વળેલો હોય તેના પરિણામની ધારા જુઠું ઉત્પન કરી દે છે. જૂહું કેવી રીતે ગોઠવીને ઘણી
જ બોલાય છે? તે સમજે. આવી દશા દેખીને તેઓના હોય, માટે એક જ વાત સમજવાની કે કર્મને કેમ ઉપર અનુકંપા રાખો તમો તમારું કાળજ ઠેકાણે વિદારી નાખું? ફાડી નાખું? ધર્મની પ્રવૃત્તિ આજકાલ
રાખજો. તમાસો જોવા માટે કુતુહલ જોવાવાળા ઘણા વરરાજા વિનાની જાન જેવી છે.
ઓછે શાંતિ જાળવજો, એ જ સાચો ઉપાય છે. ખરાબ
ખરાબ ગંધે બહાર આવે તો સારામાં સારી બાબતથી ધર્મ પ્રવૃત્તિનું લક્ષ્યબિંદુ શું?
જ બહાર આવવું. પાડવાના રસ્તા અનેક કરે તેમાં આનું સાધ્ય કર્મનો ક્ષયોપશમ જ હોવું જોઈએ.
પડવું નહિ. કુથલીમાં ભાગ ન લેવો. એટલી મારી કર્મની નિર્જરાએ એક જ મુદ્દો રાખો. દેવલોક, સુચના છે. મનુષ્યપણું, નહિં પણ એકજ સાધ્ય રાખો. કર્મ ગુણ દોષ જાણીને કરવું શું? વિદારણ કરવાનું. જીવ માત્ર કોઈ કોઈનો શત્રુ હોય પહેલા અધ્યયનમાં જૈનશાસ્ત્રના ગુણો અને જ નહિ. શત્રુ જો કોઈ હોય તો તે કર્મ જ છે. જેટલા બીજામાં દોષો જણાવી ગયા. તે બને જાણીને
કર્મનું વિદારણ થાય, તેવી સમજ કરવી જોઈએ.