Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
3
)
.
એપ્રિલ : ૧૯૩૯
કોઈ લેશે કે? સોનાનો ત્યાગ નથી પણ પેલી પગથીયાં, તેમાંથી જે એક પણ ચઢેલ ન હોય, તે ગરમીને લીધે સોનાને પણ જતું કરે છે. શાસ્ત્રકાર શ્રાવક કઈ રીતે ઉપદેશ વ્યાખ્યાન આપી શકે ? જયારે ક્રોધની ગરમીવાળું વચન કહેશો તો તે ગ્રહણ શ્રમણોપાસક, સાધકદશા છે. તે પારકામાં ડહાપણ ન કરશે જનહિ. મૂર્ખ બેવકુફ એવા શબ્દો કહેતાં તો તે કરે. આજે પાંચમા કાળમાં માત્ર બીજાને કહેવામાં જ સમજવાનું હોય તે પણ નહિ લે. માટે પ્રરૂપણાને અંગે ડહાપણ દેખાય છે. નવાઈ જેવું સાંભળીને વર્તનમાં શ્રોતાઓને દુઃખ ન થાય, તેમ કહેવું. પણ પ્રરૂપણાને મૂકવાનું નહિ. પણ માત્ર બીજને સંભળાવવા જ અંગે સ્વસમથયુ અને પરમતોષા: બતાવવા જ કેટલાક ઇચ્છે છે. બિલાડી એમને એમ નહિં પીએ. જોઈએ. સત્યનાબપી થોડા હોય અને અસત્યનાખપી પહેલાં ઢોળે અને પછી ખાય. તેમ જગતમાં પણ ઘણા હોય.
કેટલાકનો સ્વભાવ પોતે નહિ સાંભળે પણ બીજા વ્યાખ્યાન દાતા કોણ હોઈ શકે?
સાંભળે તેમાંથી સમજવું છે. તેમને તમારા ફાયદા માટે આપણે સ્વના ગુણો અને પરના દોષો જાણીને
વિચારવાનું હોય, તે આત્મા જેણે સાંભળેલું જ શું કરવું? પહેલાં પોતાના આત્માને સુધારવો તેથી
સાંભળવું છે. સાધુ સિવાય વ્યાખ્યાનનો બીજાને હકન આપ્યો. ધર્મ
કાગડો ચાંદીમાં ચાંચ મારે અને નબળું ઢોર હોય જિનેશ્વર મહારાજે કહેલો છે. પણ પ્રકલ્પ જાણનાર
તેને ચાંચ મારીને ચાંદુ કરીને પણ ચાંચ મારે છે. એવા સાધુને તે કહેવાનો હક છે. જે પોતે હજુ છે
આપણે જ એવા છીએ કે બોલીએ નહિ, ત્યાં કાયની વિરાધનારોકીનથી, તેને બોલવાનો શોહક? આવું ગૃહસ્થો બોલે. પૃથ્વીકાયની વાત ઘટાવીને કરસો સુધી ચેન પડતું નથી. પાંચમા આરાના જીવો પોતાના તે કપટીમાં જ ખપે. છકાયની રક્ષા કરનાર જ તે
ફાયદાનો વિચાર નથી કરતા, પાંચમા આરાના જીવો બોલાવને અધિકારી છે. જે પોતે હિંસાથી છુટી જાય તે
5 વક્ર જડ જેવા છે. ખેલ ન જોવાની વાત સ્વ સમયના છોડાવવાને લાયક ગણાય. પહેલાં પોતાનું બુઝાવે. ગુણો અને પર સમયના દોષો જાણીને બડબડાટ કરવા બાદબીજાનું, તેમ આત્માનુંસધાર બાદ બીજાને ઉપદેશ માટે સમજાવતો નથી. કાચમાં પ્રતિબિંબ પડે તે આપે. પહેલાં પોતાનું સાધી લે ઉપકાર કરવાને લાયક દુનિયામાં દેખાવા માટે તેમ ગુણો દોષ કહેવા માટે એમ કોણ જેને પોતાને સિદ્ધિથઈ હોયતે. પહેલાં પોતાના નહિ પણ તે જાણીને જેમ કર્મને ફાડી નંખાય તે શબ્દ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. સર્વવિરતિમાં સો કર્મ ઉપર હળાહળ ઝેર જાગ્યું છે તેથી વાપર્યા. બીજું
- ' કર્મ સિવાય બગાડનાર છે જ કોણ? આ સંસારમાં