Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(એપ્રિલ ઃ ૧૯૩૯) ખાતર દુર્જનનું લક્ષણ શું કામ બતાવવું જોઈએ ? આત્માનો જ્ઞાન ગુણ તેમાં અનંત પદાર્થ, તેમાંના દુનિયામાં લાખો મણ પિત્તળ હોય છતાં ચોકસીએ એક પદાર્થને ખોટો સમજાવ્યો, તેમાં પાપ તેથી સોનાને સોનું ન બતાવવું એમને? જેમ ચોકસીએ આત્માનો નાશ થાય. સત્ય પણ આત્માનું જ સ્વરૂપ પિત્તળનો વિચાર નથી કરવાનો તેમધર્મીએ સત્ય અને તેની જે હિંસા થાય તેના બચાવ માટે અહિંસા એટલે અસત્ય ધર્મ બતાવવો જ જોઈએ. તેમ કોને દુઃખ લાગશે દયા તેના રક્ષણ માટે સત્ય, એ તો વાડ હતી. વાડને તે જોવાનું ન હોય. ચાહે તો રોષ થાય, ચાહે તો તોષ લીધે જેમ ચીભડાંનો નાશ ન થાય, તેમ જે સત્યથી થાય પણ હિતકારી બોલવાનું સ્વપર પક્ષને ગુણકારી હિંસા થાય તે સત્ય શું કામનું? હોય તે સત્યવક્તા એ કહેવું જ જોઈએ. પ્રિય પધ્ય તીર્થંકર જૂઠાની હિમાયત કરે? અને તથ્ય કહેવું કે નહિ? જો કે સાચું હોય પણ
જ્યાં સુધી જીવોની હિંસા ન હોય, ત્યાં સુધી સત્ય અપ્રિયકારી ન બોલવું એ શાસ્ત્ર કહે છે, એ પણ શાસ્ત્રનું
બોલવું યોગ્ય છે. જ્યારે પારધી પૂછે ત્યારે મૌનપણે
બેદરકારી કરે અથવા જાણતો હોય તો નથી જાણતો જ વચન છે. ત્યારે માનવું કર્યું? આ કઈ અપેક્ષાના
એમ કહે. કેટલાક બિચારા સ્યાદ્વાદને નહિ સમજવાવચન છે? જમાઈ છે કે છોકરો ? સાસુ સસરાનો
વાળા, એમ કહે છે કે, હું જાણું છું, એમ ન બોલે, નો જમાઈ અને માબાપનો છોકરો. જમાઈ અને છોકરો
યાતિ વળ્યા હું નથી જાણતો એમ બોલે. તીર્થંકર બને અપેક્ષાએ સાચાં છે. પીડાકારક વચન સાચું હોય
જેવા જુઠાની હિમાયત કરે? આમ કરવું અથવા તેમ તો પણ ન બોલવું એ પણ સાચું અને ગુણ દોષની
કરવું એમાં અથવા ક્યારે બોલાય? એક વસ્તુનો અપેક્ષાએ જેવું હોય તેવું કહેવું જ જોઈએ. એ પણ
અભાવ હોય ત્યારે બીજું લાવવાનું હોય. દૂધ અથવા સાચું માર્ગની પ્રરૂપણાની વખતે વિમુખ રહેલાને ગમે
પય એમ ન કહેવાય. દૂધથી જુદી વસ્તુ હોય ત્યારે જ તે થાય તો પણ સત્ય જ કહેવાનું હોય. વ્યક્તિની
અથવા મૂકાય. પહેલાથી ઉલટાપણા સિવાય બીજો અપેક્ષાએ પીડાકારક વચન ન બોલાય. ધર્મની પક્ષ જ નથી, બની શકે તો મૌન રહે અને બેદરપ્રરૂપણાને અંગે ગમે તેટલી અપ્રીતિ થાય તો પણ સત્ય કાર રહે અથવા મને ખબર નથી એમ કહે. શાસ્ત્રકાર પ્રરૂપણા જ કરાય. પારધી પૂછે ત્યારે મૃગલાની દયા કહે છે પઆણની પીડાના બચાવને માટે જૂઠું બોલી ખાતર શાસ્ત્રકારો પણ જુઠું બોલવાની છુટ આપે છે. શકે. અહિં સત્ય માર્ગની પ્રરૂપણાને અંગે, દુનિયામાં સત્યવ્રત પણ શા માટે? બીજાને સમજાવવા માટે દરેકને સોનાનો ખપ છે. કોને તેના પચ્ચખાણ છે? બીજાને જે આત્મજ્ઞાન થતું હતું તેમાં તું આડો આવ્યો સોનાની લગડી તપાવીને હાથમાં આપે તો તે