Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક બગાડ્યો. આત્માને અંગે મલીનતા થતી હોય તે રાગદ્વેષમાં તો ભરેલો જ છે. તેમાં વળી રાગ બંધ કરવી. સ્વભાવથી બહાર નહિ નીકળવું. ત્યારે ઉમેરીને ૨૩ના ૨૬ કયાં કરો છો?પાંચે ઇંદ્રિયના રાગદ્વેષનો પ્રસંગ જ નથી. ઉલ્ટીના દર્દીને પાણીથી ૨૩ તો ભરેલા જ છે દેવાદિનો રાગ આવશે ત્યારે પણ ઉલ્ટી જ થાય. રાગદ્વેષનો ક્ષય નથી થયો ત્યાં જ ૨૩ રાગમાંથી મુક્ત થઈ શકાશે. ગળથુથીમાં સુધી સમ્યકત્વ ઉપર રાગ અને મિથ્યાત્વ ઉપર દ્વેષ “નમો અરિહંતાણં”એ ઉત્તમ દિવેલ છે. મળ કરવો જરૂરનો છે. કર્મને વિદારવું એ ઠેષ વગર નીકળી જાય એટલે પોતે પણ નીકળી જ જાય. બને ખરું?દુર્જનપણું જેને રૂંવાડે પણ ન જોઈએ, તે કેવળજ્ઞાન થયું એટલે નમો અરિહંતાણં નીકળી જ જ સજજનપણાની જડ. આત્માના સ્વરૂપને જવાનું. કેવળી થાય એટલે તીર્થકરને વંદણા બગાડનાર કર્મો, તેના ઉપર જ ઢેષ હોય તો જ કરવાનું પણ ન કહેવાય. મળ નીકળી ગયા બાદ સ્વરૂપ તરફ આવી શકાય એટલા જ માટે રેચ આપવાનો જ ન હોય. તેમ કર્મરૂપી મળ શાસ્ત્રકારોએ કહ્યું. પ્રશસ્ત દ્વેષ ન આવે ત્યાં સુધી કાઢવાનો હોયત્યાં સુધી નમો અરિહંતાણં બરાબર પ્રશસ્ત રાગ આવે નહિ. એરંડીયું પાવું તે બોજો છે. પણ કેવલી થયા પછી “નમો અરિહંતાણં”નો કાઢી નાખવા માટે જરૂરી છે. મીંઢી આવળ, ઉપદેશ આપનાર મૂર્ખ નમો અરિહંતાણે એ કર્મના ત્રિફળા, હરડે, મળ હોય ત્યાં સુધી રહેવાના, પછી મળને શુદ્ધ કરનાર છે. વૈદ્ય મળ કાઢવા માટે પોતે પણ નીકળી જવાનાં, તેમ રાગદ્વેષ નહિ કરવાં એરંડીયુ આપે અને દર્દી જો પેટ ભરવાનું બંધ ન પણ જે અનાદિ કાળથી કર્મો બંધાયેલા જ છે. કરે તો તે રેચ ઉલટો નુકસાન કારક થઈ પડે. કર્મ તેમાંથી કેમ છૂટાય?તેમ જીવ રાગદ્વેષ-કર્મોથી કાઢવા માટે તો નમો અરિહંતાણં કરે, અને પાછું ખીચોખીચ ભરાયેલો છે. તેને રેચની ખાસ જરૂર કર્મને આમંત્રણ પણ આપે. કર્મ તો એવું હડકાયું છે અને રેચ એટલે દેવ ગુરુ, ધર્મ તરફનો રાગ એ છે કે ના પાડો તો પણ આવે?કર્મ ઉપર જો ષ ન એરંડીયા વિગેરેના રેચ જેવો છે. દેવાદિ ઉપરનો થાય તો નમો અરિહંતાણં શું કરવાનું? જુલાબ પણ રાગ એ જ તેનું ઔષધ છે. મળથી ભરેલા પેટમાં લેવો છે અને બરફી પેડાં પણ ખાવા છે, કેમ બને? વળી બીજું શું ઘાલો છો?એમ કહેનાર મૂખ જ છે.
(અપૂર્ણ)