Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
હશે
શ્રી સિદ્ધચક્ર
(માર્ચઃ ૧૯૩૯ ). અજ્ઞાન ભગવાને શરીર આપ્યું, મહેનત કરીને જરૂરી છે. ભણતર એમાં ગોટાળા કરે, છતાં ફાયદા પૈસો મેળવીએ, આપણે કાળું મોટું ન કરીએ. વિચારીએ ત્યારે જરૂરી છે એમ માલમ પડે છે. મૂર્ણપણામાં જીવન ગાળવું એમને સારું છે. જેટલા એવી રીતે સ્વસમયના ગુણો. વંધારે ભણે છે તે બધા બગડી જાય છે. આપણે તો એથી ભલે અજ્ઞાનીને ખરાબ પરિણતિ ઉડામાં ઉતરવું જ નહિ. એ લખનારામાં હિસાબ થાયછતાં બતાવવાની જરૂર છે. લેમિંટન ગવર્નર કરનારામાં ગોટાળા થાય છે, પણ બધા કરતા નથી. હતા. પન્નાલાલ હાઈસ્કૂલ ખુલ્લી મૂકી વ્યવહારિક ગોટાળા ટાળવા જેવા છે, પણ લખવું વાંચવું એ કેળવણી નાગી તલવાર છે. શત્રુને કાપે મિત્રને કંઈ ટાળવા જેવું નથી. ગમારે લખવાનું, વાંચવાનું પણ કાપે દુનિયાની કેળવણી પાપ ને પુણ્ય માટે ખરાબ ગણ્ય પટેલ - સત્તર પંચા પંચાણુંના પ્રપંચો જબરજસ્ત છે. ગામડાનો ગુનો પકડવો સહેલો પડે કરે છે. તે ખોટા છે, તે નુકસાનકારક છે. એટલા છે શહેરનો ગુનો પકડતાં જજો અને મેજિસ્ટ્રેટોના માત્રથી શિક્ષણ લીધેલા, જે શીખેલો નથી. એપ્રપંચ મગજ બહેર મારી જાય. વકીલ બેરીસ્ટરના ગુના નહિ કરે, ગણત્રી કરે નહિ. પણ તેટલા માત્રથી સાબિત કરતાં મુશ્કેલ પડે. વાણીયાના સહેલા પડે. ખરાબી પ્રપંચની છે. જ્ઞાનની નથી. આંધળો ખોટી સહી કરનારા, ચોરો, રંડીબાજો, ભોટ નથી ખાડામાં ન પડે. કારણ કે લાકડી રાખે. ખાડામાં હોતા. અક્કલબાજ તાલીમબાજ હોય એ બધું પડતાં બચવું કે આંખ ફોડવી. આંખ જરૂરી છે, શિક્ષણ લઈને આવેલું છે. આંખની સાથે એનો ઉપયોગ એવી રીતે થાય કે દુનિયાની કેળવણી સાપ સમાન ત્યારે નબને આપણાને નુકસાન ન થાય. પ્રપંચથી પડી જવાથી કે જ્યારે એની જોડે નીતિનું શિક્ષણ આપવામાં ભણતર, આંખ નકામી છે, એમ ન કહેવાય. આવે. નીતિ વિનાની એકલી વ્યવહારિક કેળવણી, જૈનના ગુણ અન્યના અવગુણ આ મોટો ઉત્પાત દુનિયાને પાયમાલ કરે. મચાવ્યો. સાચું ખોટું બતાવ્યું એથી ભાજગડ થાય. એક વાઘ હતો.અને તે આંખે આંધળો હતો. ગમારે જેવા રાખ્યા હોય તો સત્તર પંચા પંચાણું દયા લાવી એક વૈદ્ય તેની પાસે ગયો, બિચારો વાઘ સત્તરાંચા પંચ્યાસી કે પંચાણુંમાં ફેર નથી. આંધળો છે, દવા કરી અને વાધનાં નેત્ર ખૂલ્યાં.
સાચા ને જુઠા ન જણાવ્યા હોય તો સાચા હવે એનું પરિણામ શું? રસ્તા ઉપર દેખે તેના પર જુઠાની મારા મારી થાત જ નહિ. તું સાંભળે છે છાપો મારે અને લોકોના જાનમાલનું નુકસાન કરે. તેથી તું બહેરો હોત તો?વાંક તારા કાનનો છે, જોવા ધાર્મિક સિવાયનું શિક્ષણ એ વાઘની આંખો ઉઘાડવા તરીકે તારી આંખનો વાંક છે. આંખને કાનથી સાચા જેવું છે. ધાર્મિક શિક્ષણની પહેલી જરૂર છે. નીતિનો જૂઠા થાય છે. પરીક્ષા થાય છે. તેથી આંખ કાન છેડો એ શૂન્યમાં છે.