Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
માર્ચ : ૧૯૩૯
શ્રી સિદ્ધચક થયા છે, પણ લાખથી બેંકને ધકકો મારવા જાય તો જોખમદારી કયારથી? નોટો વટાવવા એકદમ જાઓ, દરોડો પાડો તો દુનિયામાં જેને માથે જોખમદારી નંખાય કરન્સીનાં નાણા તો અમારાં, તો કેમ બંધ?તમારા એને માથે કૃત્યની સ્વતંત્રતા, કે જવાબદારી હોવી નાણાં કરન્સીને ચલાવવા માટે, ધક્કો દેવાં નહિ. જોઈએ તો સુખ દુઃખ એ ધર્મ કર્મનું જોખમ સુખ બેંકને ધર્મ કર્મને ધક્કો લાગે ત્યારે મા-બાપનો હક દુઃખ જીવ ક્યારથી નથી ભોગવતો અનાદિ કાળથી નહિ. કરન્સીના સદ્ધરપણામાં નાણાં લેવાના ધક્કો બચ્યું પણ હોય તેને પણ સુખ દુઃખ ભોગવવાનું, પહોંચાડવા માટે નહિ.બેંક ફડચામાં ચાલી જાય તો જવાબદારી છોકરાને શીર છોકરાનું સુખ દુઃખ ત્યારે નાણાં કેટલાં મળે? બેંકની સહી સલામતી છોકરાને ભોગવવું પડે. મા-બાપનું મા-બાપને સુખ સિવાય કોઈના ઉપર ધ્યાન રાખવામાં આવે નહિ. દુઃખના કારણરૂપ ધર્મ કર્મ સ્વતંત્ર હોવા જોઈએ. શરીર, મન, વિગેરે, બધું મા-બાપનું પણ ધર્મ કર્મ જે માતા તરફથી શરીર મળ્યું, છતાં જે જોખમદારી છોડીને મા-બાપના કહેવાથી બેટાએ ખુન કરવું સુખને દુઃખની તે તો એની સ્વતંત્ર, પરિણામમાં એમ કોઈ સરકાર કહે નહિ. મા-બાપ કરતાં પણ સ્વતંત્ર છે. તો પછી શાસ્ત્રકારોએ કેમ જુલ્મ કર્યો? નીતિને સરકારે, લોકોએ આગળ રાખી જેનું જોખમદારી જીવની, હુકમ મા-બાપનો જીવની પરિણામ શૂન્ય. ધર્મ કર્મને અંગેદરકાર નહિ હોય જોખમદારી હોય તેમાં જીવનો હુકમ દિશાની હા ત્યા સુધી લેવું આપવું. દુનિયાદારીની પ્રવૃત્તિ ઉપર બોલવાની મા-બાપને જરૂર શી? અમે આત્માને મા-બાપને રોકી શકાય નહિ. ધર્મ કર્મનો વિરોધ અંગે મા-બાપની જવાબદારી માનતા નથી. ૧૬ હોય ત્યારે મા-બાપને રોકી શકાય. મા-બાપની વર્ષ સુધી શરીરને માટે છોકરો સ્વતંત્ર નથી. ૧૬ રજા સિવાય દીક્ષા લેવાય નહિ દેવાય નહિ. આ વર્ષ ઉંમર થઈ ગઈ હોય કે મા-બાપના ના કહેવા શાસ્ત્રકારે કહ્યું તે અન્યાય કર્યો કે નહિ? જેનું ફળ છતાં પણ પરદેશ જવા માંગે, તો મા-બાપનું કંઈ જેને ભોગવવાનું હોય તેને તે કરવાની જોખમદારી ચાલે નહિ. ૧૬ ની અંદરની દિક્ષા હોય તો માપણ તેના શીરે. વેપાર દલાલની મરજીએ કરે, બાપની રજા લેવી. ૧૬ વર્ષ પછી રજા લેવાની એની જોખમદારી વેપારી ઉપર નંખાય નહિ. જે જરૂર નથી. કયા મુદ્દાથી જેની જોખમદારી જેને લડાઈ લડ્યા, જેમાં સ્વતંત્ર થયું, જે કાયદો ઘડાય, શિર હોય તેની સ્વતંત્રતા તેને શિર આઠ વર્ષ પહેલાં તેની જવાબદારી અમારી ઉપર, જવાબદારી દિક્ષા ન આપવી. એ મનાઈ કરી ભવાંતરનું જ્ઞાન વિનાની જોખમદારી ઉઠાવવાને તૈયાર નથી. એ હોય તેને આપો તો વાંધો નહિ. અઈમુત્તામુનિ ત્રણ જો ખમદારી અન્યાયની છે. આની લડાઈ વર્ષના વ્યવહારની હદ બાંધી વિરતિના પરિણામ અમેરિકામાં હતી.
થતાં નથી તે અપેક્ષાએ કાયદાનો અમલ થતાં