Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ક7
| (તા. ૧૨-૩૮) . શ્રી સિદ્ધાઠ વૈરાગ્યના પ્રકાર.
પહેલો નંબર સનતકુમારચક્રવર્તીને આપવો પડશે.
કેમ કે શરીર સારું હતું ત્યાં સુધી સંસાર ભોગવ્યો, આત્મા શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા દોરાય,
અને શરીરમાં કીડા પડ્યા ત્યારે ત્યાગી થયા. કોડીના પદાર્થો તરફથી એનું ચિત્ત ઉઠી જાય, આવો વૈરાગ્ય સમકિતી જીવોમાં હરદમ રહેવો જોઈએ,
સારા એટલે સસરાના, બગડ્યા એટલે બાપના! નહિ તો સંવેગ, નિર્વેદ ટકશે ક્યાં? પાંચ લક્ષણોમાં
શરીર સારું રહ્યું ત્યાં સુધી સંસારના, અને કીડા
પડ્યા એટલે ધર્મના ! હવે સનતકુમારને આસ્તિક, અનુકંપા, નિર્વેદ, સંવેગ, ઉપશમ વિગેરે ક્યાંથી લાવવા? ખરેખર સમ્યક્ત્વની સાથે
આ દુઃખગર્ભિત વૈરાગ્ય કહેવો છે? સગરચક્રવર્તી
સાઠ હજાર પુત્રો મરી ગયા ત્યારે બાવા થયા જ ત્યાગમાર્ગની રૂચિ બરોબર જોઈશે.
(દીક્ષા લીધી) હાઈ ધોઈ પરવાર્યા એટલે બાવા સાંસારિક પદાર્થોને છોડવાની મરજીથી તેવું થયા, એટલે એમને પણ ત્યાં જ બીજે નંબરે મૂકવા કાર્ય કરનારા ત્રણ છે. (૧) આર્તધ્યાનવાળા છે? તમારે હિસાબે મોહગર્ભિતમાં બાહુબલિજીનો વૈરાગી. (૨) મોહગર્ભિત વૈરાગી. (૩) અને પહેલો નંબર આવશે. ચક્રીએ ચક્ર ફેંક્યું ત્યારે તો તત્ત્વજ્ઞાની વૈરાગી. આ ત્રણ પ્રકારનાં વૈરાગ્ય છે. ચક્રને અને ભરતને બેયને ચૂરવાની એમની આજ વૈરાગ્યને અંગે વ્રતોની ક્રિયા છે. તત્ત્વજ્ઞાનનો ભાવના હતી, માટે તો મુઠી ઉગામી. પણ ભાઈને વૈરાગ્ય બીજાથી કેમ જૂદો પડે છે ? જજની કેમ મરાય? આમ વિચારી પછી દીક્ષા લીધી, પરીક્ષામાં પાસ ન થયેલ હોય, જુકો વેશ કરીને માટે મોહગર્ભિત વૈરાગ્ય થયો એમ માનો છો ? ગાદી પર બેસી જ્જના નામની સહી કરે તો તેની જો ભાઈને મારે તો ગુંડા ગણાય, ન મારે તો શી વલે થાય ? ખરાબ વલે થાય. તેવી રીતે હાર્યા કહેવાય, વ્યાઘનદીનો ન્યાય છે. ગુરૂદેવ જૈનશાસનના પદાર્થોને જાણ્યા સિવાય, વિભાગ જેવા મોટા ભાઈને મરાય નહિ અને ન મારવાથી પાડવાની લાયકાત સિવાય, મોઢાનું ઠોકનાર તેવા ઇતિહાસમાં હાર્યાનું લખાય, આ બન્ને ન પાલવે જ ગુનહેગાર જાણવા. કોઈ દુઃખી હોય અને તો ત્રીજો રસ્તો ત્યાગનો છે. એક માર્ગ માનનો સાધુપણું લીધું તો ત્યાં આજે દુઃખગર્ભિત વૈરાગ્ય છે. બીજો માર્ગ હારનો છે. ત્રીજો માર્ગ ત્યાગનો કહી દેવામાં આવે છે. કોઈક સાથે દોસ્તી હોય છે. એમ તમો ધારો ત્યારે હવે બાહુબલિજીને અને તેથી તેની સાથે દીક્ષા લે તો ત્યાં આજે મોહગર્ભિતનું સર્ટીફીકેટ આપવું છે?આ વૈરાગ્યોનું મોહગર્ભિત વૈરાગ્ય કહી દેવામાં આવે છે, પણ તે સ્વરૂપ બરાબર જાણો! જાણ્યા વગર વચન કાઢો વૈરાગ્યોનું લક્ષણ જાણો છો ? વગર પરીક્ષાએ તો બનાવટી જ્જની માફક ગુન્હેગાર થશો. સર્ટીફિકેટ આપી દેવાય ? તમારા કહેવા પ્રમાણે માનવામાં આવે તો દુઃખગર્ભિત વૈરાગ્યવાળામાં