Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક ' (માર્ચ ૧૯૩૯) માર્ગને ચૂકવાના નથી અને ચૂકતા પણ નથી. ૬૭. શ્રી ઠાણાંગસૂત્રના પાંચમે ઠાણે અનાથ દરિદ્રો કોઈપણ શાસનાનુસારિયે ભગવાન મહાવીર અને ભિક્ષાચરોની પીડા ટાળવા માટે વિનંતિ મહારાજ કેવલિપણામાં ભૂલ્યા કે ભગવાને કરવા રાજયકુલમાં સાધુએ જે જવું તે અધર્મને ધર્મ માન્યો એવું કોઈપણ જગા પર ભગવંતની આજ્ઞામાં છે એ સાંભળનાર જો કોઈપણ કાલે કહ્યું જ નથી અને કહે પણ નહિ. દયાના દુશ્મનોથી ભરમાયેલો નહિ હોય તો (શબ્દો આડા અવળા કરવા મૂલશબ્દોથી જુદા અવિરતિના કાર્યમાં અઢાર પાપસ્થાનકો લાગે શબ્દો લખવા અને મહાપુરૂષો અને સાચા છે એમ ભૂલે ચૂકે પણ માને નહિ. ધર્મીઓને નામે અનુકંપા અને દયાને અધર્મ ૬૮. શ્રી ઉવવાઈજી ઠાણાંગજી અને શ્રી ભગવતીમાં તરીકે મંડન કરવા નીકળનાર ખરેખર સ્પષ્ટ શબ્દોથી મનુષ્યપણાનું કારણ આશ્રવાદિ તેરનો મુસાફર જ હોય.
સાનુક્રોશપણું અર્થાત્ અનુકંપા સહિતપણું ૬૪. શ્રી કૃષ્ણ મહારાજે દુઃખીને ઉપાડવાની ઈંટ બતાવ્યું છે. હાથીના જીવે પણ સસલાની • ફેરવી તેમાં ભગવાન શ્રી નેમિનાથજી મહારાજે દયાથી મનુષ્યપણું બાંધ્યું છે. હિંસાની વિરતિથી
અનુકંપા અને સાહાય ગણ્યા પણ પાપનું નામ તો દેવપણું બંધાય છે. નિશાન પણ જણાવ્યું નથી.
૬૯. હાથીના જીવને સસલાની અનુકંપા વખતે ૬૫. ને ડિસેતિ વિgિછેડ્ય લતિ તે એવા શ્રી સમ્યક્ત્વ નથી એમ શ્રીજ્ઞાતાસૂત્ર કહે છે છતાં
સૂયગડાના વચનથી સિદ્ધ થાય છે કે અવિરતિને સસલાની અનુકંપાથી સંસાર ઘટાડ્યો છે એમ દેવાનું દાન એકાંત પાપરૂપ નથી અને તેથી જ સ્પષ્ટ કહે છે તેથી જેઓ મિથ્યાત્વિ કે સમકિતી અવિરતિના દાનના છેદને ભયંકર ગણાવ્યો દેશવિરતિવાળા અગર તે વગરના જીવોને છે. હિંસા અને જૂઠ વગેરેના નિષેધથી એકાંત સંસાર વધારનારા મનાવે છે તેઓ માંસાહારી વગેરેને અનર્થ કે અંતરાય થાય તો અજ્ઞાની ઠરે છે.
પણ તેના ઉપદેશનો નિષેધ નથી. ૭૦. સમ્યગદર્શનવાળા દેશવિરતિને ધરનારા હોય ૬૬. શ્રી આચારાંગજીના બીજા શ્રુતસ્કંધમાં અથવા ન હોય તો પણ તે આરાધક છે તેવી
શ્રમણભગવંતો ગૃહસ્થ પાસેથી ભિક્ષા લઈને જિનવાણીનો માનનાર મનુષ્ય સમ્યગદર્શનની અન્ય ભિક્ષાચરોને વહેંચી આપે એવો ચોખ્ખો દેવગુરૂધર્મની સેવા શુશ્રુષાને ધર્મ તરીકે અને લેખ દેખનાર જો વિવેકચક્ષુને ધરાવતો હોય આરાધના માર્ગ તરીકે માન્યા સિવાય રહે તો અવિરતિને દાન દેવાથી અઢારે પાપસ્થાનકો નહિ. લાગે એવી દયાના દુશ્મનોની માન્યતા સ્વપ્ન ૭૧. સમ્યગદર્શનને ધારણ કરનારાઓ સુદક્ષ પણ ધારણ કરી શકે જ નહીં.
જાગરિકાવાળા છે એવું શ્રી ભગવતીજીનું