Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- Bી સાક
. (માર્ચ ૧૯૩૯) નામે જૈન મુનિરાજોને હલકા પાડવાનું સૂઝયું છે. પરંતુ ચલાવે. સ્પષ્ટપણે કહેવું જોઈએ કે જો તઓ અંશે પણ ન્યાયને ૭. જૈન સાધુ કોઈ દિવસ ખાલ કુંડિયો કે
મહારોગોનું મૂલ તેનો આશ્રય લેતા નથી. લેવા યોગ્ય ગણતા હશે તો નીચેની વાત વિચારીને,
૧ ૮. જૈનેતરોના મઠો અને આશ્રય આગળ જનાર પોતાની ભૂલ સમજીને સુધારી લેશે.
તટસ્થ મનુષ્ય સ્પષ્ટ જાણી શકે છે કે ગંદકીની ૧. કોઈપણ જૈન સાધુ પેશાબને સંઘરી રાખતો પ્રચુરતા ક્યાં છે? નથી.
. ૯. જૈન ઉપાશ્રય આગળ તો નદીની રેતી કે મીલ ૨. “ જૈન સાધુ તો પેશાબને બે ઘડી રાખી મેલવામાં અગર જીનની રાખ પણ પાથરવામાં આવે છે મહા પાપ માને છે.
કે જેથી રેલા ન ઉતરે અને ગંદકી ન થાય. ૩. જૈન સાધુ પેશાબને તાબડતોબ જમીન ઉપર ૧૦. જૈન સાધુઓ બલખો પણ છૂટો નાંખતા નથી. નાંખી દે. .
૧૧. જૈન સાધુઓ ખુલ્લી જમીન ઉપર થુંકતા નથી જૈન સાધુ પેશાબને કે પાણીને પણ લીલી જગા તેમજ જ થુંકેલું ખુલ્લું રહેવા દેતા નથી. પર પરઠવે નહિ.
૧૨. જૈન સાધુઓ પાન ખાતા નથી અને પાનની ૫. કુંડા કુંડા ભરીને પેશાબોની વાત કરનારે કેવળ - પીચકારીઓ પણ નાંખતા પણ નથી.
ખોટી રીતે જૈન સાની નિંદા કરવાની દાનત ૧૩. જૈન સાધુઓ પાણીનો ઉપયોગ ડોલે ડોલે કે રાખી ગણાય.
લોટે લોટે કરતા નથી. ૬. અજ્ઞાની મનુષ્ય હોય તે જ શેર કે દોઢ શેર જ
ઉપર જણાવેલ વિગેરે વસ્તુઓ વિચારીને માય તેવી એક નાની કુંડીને કુંડા કહેવાને જીભ ગાંધીએ ગંદકી માટે પોતાના જાહેર થયેલા
વિચારો વમીદેવા જ જોઈએ.