Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
. (માર્ચ : ૧૯૩૯)
શ્રી સિદ્ધચક
. ૨૭ આત્માના ગુણોમાં આગળ વધ. તે પણ કહેલું કે પાલવે જ નહિ. આપણને કોઈપણ પ્રકારે આલંબન તહત્તિ (તથા ઈતિ) જ્યારે જ્ઞાન આપ્યું ત્યારે તે લેવું જ જોઈએ. ' પણ એમ કરીશ એમ કહ્યું. ત્યારે આ બધા સંપેતરાં પર સમયના દોષો જે કહ્યા તે નિંદા અને એ ખરાં કે નહિ?દરેકમાં (જની અનુજ્ઞા કરાય તે ગર્તા માટે લાયક જ હતા. સરવાળે કર્મને બધામાં) તેં તહત્તિ કરેલું છે. આ સંઘ વચ્ચે કબુલ વિદારવાનું તથા બોધો વિધેયઃ ચાર અનુયોગ દ્વારા કરાયેલું છે. સાક્ષી વગેરેનો દસ્તાવેજ તો નકામો (બીજા અધ્યયનના) કહે છે કે કિલ્લો કરવો પછી પણ આમાં તો સંઘની સાક્ષી પણ છે. દરવાજાની જરૂર શી? વ્યાખ્યા કરવામાં બારણાની
ભમરાની જગા પર કમળ ન જાય પણ શી જરૂર?એને માલુમ નથી કે ગામમાં રહેનારી ભમરા કમળની જગા પર જાય તે તો જાણો વસ્તીને દરવાજો હોયતો જ આવવું જવું બને;દ્વારા છોને?સાધુ અને સાધ્વીએ કમળ તરીકે છે અને હોય તો જ સૂત્રમાં પ્રવેશ કરી શકે. ઉપક્રમ દ્વારમાં શ્રાવક અને શ્રાવિકા તેમનું જ્ઞાનરૂપી રસ ચુસનારા કરવાનું શું?આ લોકોત્તર અનુક્રમમાં આવવા છે. હવેના કાળમાં કમળ ભમરાની ઇચ્છા પ્રમાણે જોઈએ. લૌકિક રીતિના ઉપક્રમ શી રીતે?નામ, વર્તવાનું એમને?જો એમ જ હોય તો નવો સિદ્ધાંત સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. ઘડો કે ફુલે ભમરાના માટે જ જન્મવું અને તેના એક વખતે રાજા-પ્રધાનની સાથે બહાર તાબામાં જ રહેવું !!!!
નીકળ્યો, રસ્તામાં ઘોડાએ પેશાબ કર્યો, તે પછી હું સાંધુઓને પણ નિવેદન કરું છું કે જેને બહુ દૂર ફરીને આવ્યા છતાં તે જગ્યાએ ખાબોચીઉં જ્ઞાન વધ્યું તેને સંપેતરા કેટલાં વધ્યાં?જેટલું જ્ઞાન એમને એમ ભરેલું દીઠું. ધારણા કરી કે આ જગ્યાએ વધ્યું તેટલા સંપેતરા વધ્યાં છે કે નહિં?એકલો વિચરે તળાવ કર્યું હોય તો પાણી બરાબર રહી શકે. પ્રધાન તે સંપેતરાં ખાઈ જવાવાળો છે. દર્શન માટે જો સાથે વાત સમજી ગયો. તેમને રાજાને પૂછ્યા વિના બીજા માણસ નહિ તો શ્રદ્ધાં ચલિત થવાનો સંભવ તળાવ બંધાવ્યું. આ કોણે બંધાવ્યું?જ. આપે ઘોડાના છે. કુદેવને માનવા, લૌકિક હિતમાં ઉતરવું. વિગેરે પેશાબને અંગે આપે વિચાર્યું હતું અને ઈચ્છયું હતું બનાવો બનવા પામેરાજા કહે કામદેવનો બાપ કોણ તે ઉપરથી આ બંધાવ્યું છે.આનું ફલ લૌક્કિ ઉપક્રમ ? જવાબ એકાંત. તપશ્ચર્યાને અંગે વિચારો - જેમાં પૌલિક ફળ આપે તે લૌકિક ઉપક્રમ. જેમાં આલંબન સિવાય તપશ્ચર્યામાં વિનય-વૈયાવચ્ચ, દુનિયાદારીનું જ ફળ હોય તેને લોકોત્તરમાં લઈ જઈ કેમ થાય?સામાન્ય મનુષ્ય એકલા બળ ઉપર ઝૂઝવું શકાય જ નહિ. લૌકિકને આત્મધર્મ સાથે સંબંધ